Latest

દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું   GNRF  દ્વારા શિયાળામાં એક લાખ ધાબળાનું વિતરણ કરવાનો લક્ષ   

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસામાં GNRF ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન હેઠળ,  દાવતે ઈસ્લામી ઈન્ડિયા દ્વારા ગરીબ જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી બચવા માટે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ GNRF ના કાર્યકર્તા મકબુલભાઈ સૈયેદ, અલ્તાફભાઈ અત્તારી અને ટીમના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન દરેક પ્રસંગે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરતું રહે છે, જેમાં ઉનાળામાં પાણી વ્યવસ્થા અને શિયાળામાં ધાબળાનું વિતરણ કરવામાં આવેલ છે.  અને દેશને હરિયાળો રાખવા વૃક્ષો વાવવાનો કાર્યક્રમ કરવામાં આવે છે. GNRF  દ્વારા શિયાળામાં એક લાખ ધાબળાનું વિતરણ કરવાનો લક્ષ છે. સમગ્ર ભારતમાં GNRF ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન હેઠળ આ કાર્ય કરવામાં આવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *