Latest

અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામે આવેલ અમૃત સરોવરને વધાવવામાં આવ્યું હતું.

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામે આવેલ અમૃત સરોવરને વધાવવામાં આવ્યું હતું.ધનસુરા ગામમાં ૮૦ વીઘા માં વિશાળ અમૃત સરોવર છે આ અમૃત સરોવર માં સારા વરસાદ થી નવા નીર આવ્યા છે આ વર્ષે સારો વરસાદ વરસતા અમૃત સરોવર ભરાઈ જતાં અમૃત સરોવર ને વધાવવામાં આવ્યું હતું.

ધનસુરા માં આવેલ અમૃત સરોવર માં નવા નીર આવતા વૈદિક મંત્રોચ્ચાર સાથે ગંગાસ્વરૂપ નીરના વધામણા થયા.જેમાં આચાર્ય ગીરીશભાઈ ગોર, ધનસુરા ના સરપંચ હેમલત્તાબેન પટેલ, ડેપ્યુટી સરપંચ કાર્તિકભાઈ પટેલ,નરેન્દ્રભાઇ પટેલ,અને ગ્રામ પંચાયત સદસ્યો ગ્રામપંચાયત સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *