Latest

તુલસીશ્યામ તીર્થ ખાતે શ્યામ સુંદર ભગવાન ની ઘ્વજા રોહણ કાર્યક્રમ યોજાયો

ગીર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા નજીક ગીર વિસ્તાર માં આવેલ એક પ્રાચીન તીર્થ તુલસીશ્યામ ધામ આવેલ છે જ્યાં ભગવાન શ્યામ સુંદર નું એક ભવ્ય પૌરાણિક મંદિર આવેલ છે

જ્યાં દૂર દૂર થી હજારો ની સંખ્યામાં ભાવિભગતો દર્શન કરવામાં માટે આવે છે કહેવાય છે કે તે ધામ માં ગરમ પાણીના કુંડ પણ આવેલા છે જેમાં ખુબ જ સખત ગરમ પાણી હોઈ છે

પણ જે કોઈ ભગતો સ્નાન કરવા માટે ઉતરે તો તેમને કોઈ જાતની ગરમ પાણી થી તકલીફ નથી થતી તે મંદિર ખાતે ઉના તાલુકાના આહીર ગોવિંદભાઇ જાખોત્રા, આહીર મનુભાઈ રામ તેમજ આહીર ધીરુભાઈ રામ દ્વારા એક ભવ્ય ધ્વજાં રોહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

આ કાર્યક્રમ માં ગીર સોમનાથ જિલ્લા પંચાયત ના કારોબારી ચેરમેન ડાયાભાઇ જલોન્ધ્રા, નાથુભાઈ સોલંકી, બાબુભાઇ રામ, રામસીભાઇ લાખણોત્રા તેમજ અનેક આગેવાનો હાજર રહ્યા હતા જેમાં ઢોલ તેમજ પુષ્પ વર્ષા સાથે ધ્વજાં રોહાપ કરવામાં આવી હતી.

અહેવાલ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *