Latest

ઇકોલોજી કમિશન અને પરિવર્તન ટ્રસ્ટ દ્વારા 20 ગામોમાં તાલીમ શિબિર યોજાઈ

 

ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગરના આર્થિક સહયોગથી અને પરિવર્તન ટ્રસ્ટ મુ.ટોકરાળા દ્વારા આયોજિત રાજકોટ જીલ્લાના દસ ગામોમાં ધોરાજી તાલુકાના(1)વેગડી (2)ઉમરકોટ(3)ભુતવડ,ગોંડલ તાલુકાના(1)દાળિયા(2)મોટા ઉમવાડા(3)નાના મહિકા,રાજકોટ તાલુકાના(1)ઢાઢંણી(2)ઢાઢિયા (3)ભુપગઢ(4)હલેન્ડા

પાટણ જીલ્લાના દસ ગામો સાંતલપુર તાલુકાના (1)બાબરા(2)પાટણકા(3) સિધાડા શંખેશ્વર તાલુકાના(1)જેસડા (2)પાડલા(3)દાંતીસણા અને પાટણ જીલ્લાના(1)ખારીવાવડી(2) ચંદૃમણા(3)ભદ્રાડા(4)આંબલીયાસણ ગામોમાં પર્યાવરણને અનુકુળ જીવનશૈલી અંતગૅત તાલીમ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવેલ જેમાં તારીખ ૨૫/૦૮/૨૦૨૨ થી તારિખ ૧૪/૦૯/૨૦૨૨ સુધીમાં તમામ વીશ ગામોમાં કાર્યક્રમ યોજવામાં આવેલ પરિવર્તન ટ્રસ્ટ સંસ્થાની ટીમ દ્વારા પ્રેજન્ટેશન દ્વારા સમજૂતી આપી

અને પર્યાવરણ બચાવો ઉર્જા બચાવો પાણી બચાવો,વૃક્ષો વાવો, વૃક્ષોનું જતન કરો,દરિયાઈ જીવસૃષ્ટી,પ્રદુષણના પ્રકારો અને નિવારણો,ઘન કચરાનો યોગ્ય નિકાલ અને વ્યવ્સ્થાપન પદ્વતિ,પ્લાસ્ટિકનો ઉપયોગના કરવો અને સાપસિડી‌ ગેમની રમત દ્વારા વિવિધ સંદેશો પહોંચાડયો આમ વિવિધ વિષય પર સરળ સમજુતી આપવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવતી હતી

ગામના સરપંચો,સભ્યઓ, આંગણવાડી કાર્યકરો આશાવર્કર બહેનો તેમજ પર્યાવરણ પ્રેમી દ્વારા ગામોમાં કાર્યક્રમ શરૂ કરી આ કાર્યક્રમને સફળ બનાવવા પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઇ સોલંકી અને સંસ્થા ટીમના પરમાર જયકિશન, સેનમા નરેશભાઈ,જગદીશભાઈ તથા સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહમત ઉઠાવવામાં આવી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *