Latest

ગઢડા પોલીસ સ્ટેશન શી-ટીમ દ્વારા સિનિયર સિટીઝન ને સાઈબર ક્રાઈમ અંગે કરાયા જાગૃત

 

સીનીયર સીટીઝનોને એએસઆઈ કાજલબેન ખેરે સાઈબર ક્રાઈમ અંતર્ગત વિસ્તૃત આપી માહિત

ઉગામેડી ગામે સીનીયર સીટીઝનોને સાઈબર ક્રાઈમથી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે કરાયા જાગૃત

ગઢડા પોલીસ સ્ટેશન શી-ટીમ ના એએસઆઈ

રાજયમાં ૬૩ % સીનીયર સીટીઝનો ઓનલાઈન કાજલબેન ખેર અને તેમની ટીમ દ્વારા ગઢડા સાઈબર ક્રાઈમ નો ભોગ બને છે ત્યારે રાજ્યના ગૃહ તાલુકાના ઉગામેડી ગામે સીનીયર સીટીઝનોને વિભાગ દ્વારા સીનીયર સીટીઝનો સાઈબર ક્રાઈમ નો સાઈબર ક્રાઈમ દ્વારા ફોર્ડ, સીટીંગ, હની ટ્રેપ સહિતના ભોગ ન બને તે માટે પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન ગુન્હા અંતર્ગત જાગૃત કરાયા હતા અને વિસ્તૃત શરૂ કર્યું છે

જેના ભાગરૂપે બોટાદ જિલ્લા પોલીસ માહિતી આપી હતી જ્યારે ઉગામેડી ગામે ગઢડા વડા કિશોર બળોલિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર પોલીસ સ્ટેશન શી-ટીમ દ્વારા સિનિયર સિટીઝન જિલ્લામાં સીનીયર સીટીઝનો ને જાગૃત કરાઈ રહ્યા સાઇબર ક્રાઇમ જાગૃતિ અભિયાન મા મોટી સંખ્યામાં છે ત્યારે જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન ના પીઆઈ સીનીયર સીટીઝનો ઉપસ્થિત રહ્યા હતા અને મયુરસિહ જાડેજા દ્વારા ગઢડા પોલીસ સ્ટેશન શી- માહિતીથી વાકેફ થયા હતા ટીમ દ્વારા સિનિયર સિટીઝન સાઇબર ક્રાઇમ જાગૃતિ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…

1 of 597

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *