Latest

વલભીપુર શહેર માં ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો

આંતરરાષ્ટ્રીય હિન્દુ સમાજ દ્વારા પરમવંદનીય ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું

શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી વાઘા મહારાજ ની જગ્યા પાર્ટીવાડા માં થી ત્યારબાદ વલભીપુર ની અલગ અલગ ગલીશેરીઓ મોહલ્લા માં યુવાનો દ્વારા દહી હાંડી ફોડવામાં આવી હતી

આ શોભાયાત્રા નીકળી હતી વલભીપુર શહેરની શ્રીકૃષ્ણ પ્રેમી જનતાએ શ્રીકૃષ્ણના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને યુવાનો અને આયોજકો દ્વારા શોભા યાત્રામાં અલગ અલગ વેશભૂષાઓ રજૂ કરવામાં આવી હતી.

ખાસ કરીને નાના બાળકોને અલગ અલગ વેશભૂષાઓ ખૂબ જ ગમતી હોય છે અને વલભીપુર આખું ગામ શ્રી કૃષ્ણમય બન્યું હતું વલભીપુરની મુખ્ય બજારમાં થઈને આ શોભાયાત્રા ધીમે ધીમે આગળ જતી લોકોમાં અનેહેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

આયોજક આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના ભાવનગર જિલ્લા મહામંત્રી ભગતજી. અને શાંતિભાઈ આહીર .ભારેજેહમત ઉઠાવી હતી

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *