નડિયાદ: આદરણીય વડાપ્રધાન શ્રી નેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકારના ૯ વર્ષ પૂર્ણ થવાના અવસરે નડિયાદ ખાતે “જનસંપર્કથી જનસમર્થન અભિયાન” અન્વયે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ‘પદ્મશ્રી’ એચ. એમ. દેસાઈની મુલાકાત કરી, મોદી સરકાર દ્વારા લેવાયેલ ઐતિહાસિક નિર્ણયો, વિવિધ જનકલ્યાણકારી નીતિઓ અને પ્રજાલક્ષી યોજનાઓ અંગે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા માહિતગાર કર્યા હતા.
“જનસંપર્કથી જનસમર્થન અભિયાન” અન્વયે યુનિવર્સીટીની મુલાકાત લેતા રાજ્ય શિક્ષણમંત્રી
Related Posts
દાંતા અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી મુશ્કેલી બાબતે સીએમ ને રજૂઆત કરી
છેલ્લા ઘણા સમયથી દાંતા અને અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી…
ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિંગ કરાયું
પ્રાથમિક, માધ્યમિક, પ્રોઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ગરિમામય…
“મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા”
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી…
હડાદ ખાતે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું
15 મી ઓગસ્ટ પર્વ પહેલા દેશ ભક્તિ હાલમાં ગુજરાત ના ગામે ગામ સહિત દેશ ભરમાં જોવા…
સાબરડેરીની ૬૧ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના લાખો ૫શુપાલક ૫રિવારો…
ભાવનગર જિલ્લામાં શામપરા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.મોડેલ સ્કૂલ સીદસર અને આજુબાજુની શાળાઓના વિધાર્થીઓએ ભાગ લીધો.
ભાવનગર જિલ્લામાં 10 મી ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી શૈક્ષણિક સંસ્થાઓએ…
સતત 10 વર્ષથી એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ મહિલા કોર્પોરેટર દ્વારા જવાનોને રાખડી બાંધવામાં આવી
જામનગર, સંજીવ રાજપૂત: એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ જામનગરના મહિલા કોર્પોરેટર…
સમગ્ર ભારતમાં એક અનોખું ગામ: જ્યાં 800 વર્ષથી રક્ષાબંધન પૂનમે નહીં, ભાદરવા સુદ તેરસે ઉજવાય છે
રાધનપુર. એ.આર. એબીએનએસ : ભારતભરમાં આજે શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનનો પર્વ…
મંત્રી અને મહિલા ધારાસભ્યો સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભાઇ- બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિના…
મોટી બહેને ભાઈને બાંધ્યું અનોખું રક્ષાસૂત્ર – ભાઇને કિડની આપીને આપ્યું નવજીવન
ગાંધીનગર, સંજીવ રાજપૂત: યમુનાએ યમને રાખડી બાંધી અને દ્રૌપદીએ કૃષ્ણને રાખડી…