Latest

જેએમસીની મિલ્કત વેરા શાખાની લાલ આંખ: બાકી રકમ માટે વોરંટ બજાવ્યા.

જામનગર: મિલકત વેરો ન ભરતા હોય તેવા લોકો સામે જામનગર મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા હરકતમાં આવી છે અને આવા લોકો સામે લાલ આંખ કરી છે. જામનગર મહાનગરપાલિકા મિલ્કત વેરા શાખા ઘ્વારા તા.૧/૯/૨૦૨૨ના રોજ બાકી રકમ માટે વિવિધ વોર્ડમાં અનુસૂચિ તથા વોરંટ બજાવવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નં.ર માં ૧૭ મિલ્કતઘારકોની કુલ બાકી રકમ રૂ.૨,૬૪,૪૦૭/-ની વસુલાત માટે અનુસૂચિ બજાવેલ છે.

વોર્ડ નં.૧૩માં ર૧ મિલ્કતઘારકોની કુલ બાકી રકમ રૂ.૬,૧૩,૯૧૬/-ની વસુલાત માટે વોરંટ બજાવેલ છે. આમ, કુલ- ૮,૭૮,૩૨૩/-ની વસુલાત માટે વોરંટ અને અનુસૂચિની બજાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *