Latest

અંબાજી ખાતે માઁ અંબા નો પ્રાગટ્ય દિન પોષીપૂનમ નો મહાપ્રસાદ સુખડી બનાવવાનો આરંભ

સુખડી નો પહેલો ગોણ બનતાજ નિજ મંદિરમાં માતાજી ને ભોગ લગાવવામાં આવ્યો

2100 કિલો સુખડી નો મહાપ્રસાદ બની રહ્યો છે

ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાત માઁ અંબા નો પ્રાગટ્ય દિવસ પોષીપૂનમ સુખડીનો મહાપ્રસાદ બનવાનો પ્રારંભ થયો છે

જ્યારે સુખડી નો પહેલો ગોણ બનતાજ શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ, અંબાજી ના સભ્યો દ્વારા નિજ મંદિરમાં માતાજી ને ભોગ લગાવવામાં આવ્યો હતો અને માઁ અંબાની શોભાયાત્રા ના ગણતરી ના દિવસો બાકી રહ્યા છે

ત્યારે તૈયારીઓ તળામાર ચાલી રહી છે અંબાજી મંદિરનો ચાચર ચોક ડેકોરેશન અને મંડપ દ્વારા સજાવવામાં આવી રહ્યો છે જ્યારે કોરોના કાલ બાદ માતાજી ના ભક્તો અને ગામજનો હાથી પર બિરાજમાન માં અંબા ની ઝાંખી ના દર્શન કરવા માટે આતુર થઈ રહ્યા છે

આ વર્ષે પણ શોભાયાત્રામાં અવનવી જાખીઓ જોવા મળશે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS ના સ્વયંસેવકો પણ આ વખતે શોભાયાત્રામા જોડાશે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા અને અંબાજી મંદિર દેવસાન ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રા ની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *