Latest

માધવ ગો શાલા પર આજ રોજ સંકૃતીક રક્ષા સમિતિ દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા હતા.


રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.

સુરતના ઉધના,બમરોલી ખાડી પુલ  આત્માનંદ સોસાયટી-2 પાસે આવેલા શ્રી માધવ ગૌશાળા, માં પાદકુઈ માતા મંદિરમાં આજ રોજ સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે શ્રાવણ માસમાં શિવજીની આરાધના કરવાનો આનાથી સરસ અવસર બીજો શુ હોય શકે. સાક્ષાત મહાદેવજી ના નંદી મહારાજ અને ગૌમાતાના સાનિધ્યમાં રક્તદાન કરવાનું આયોજન કરવામાં આવ્યો હતું.રક્ત દાન કરવાથી હાર્ટનું સ્વાસ્થ્ય સુધરે છે અને હૃદયને સંબંધિત બીમારીઓ, સ્ટ્રોકનું જોખમ ઘટે છે.

હૃદયમાં આયર્ન વધી જાય તો હૃદયરોગનું જોખમ વધે છે. નિયમિત રક્તદાન કરવાથી તમારા લોહીમાં આયર્નની માત્રા નિયંત્રિત થાય છે જે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું.

માધવ ગૌશાલામાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું..

મહા રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં યુવાઓએ રક્તદાન કર્યું હતું…

૨૫૦ જેટલી રક્તદાન કરવામાં આવ્યું હતું…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *