Latest

મોડાસા તાલુકા ના રાજપુર ગામે વડા પ્રધાન ના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ગુજરાત ના પનોતા પુત્ર અને દેશ ના યશસ્વી વડાપ્રધાન ના આજે જન્મ દિવસ ની ઉજવણી આખા દેશ માં અનેકવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવ્યા છે

ગુજરાત ના પનોતા પુત્ર, આખા વિશ્વમાં જેમણે ભારતનો ડંકો વગાડ્યો છે એવા આપણા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ૭૨ મા જન્મદિવસ નિમિત્તે મોડાસા તાલુકા ના રાજપુર ગામે રામદેવજી મંદિર ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને સાબરડેરી ના ડીરેક્ટર ભીખુસિંહજી પરમાર અને સાબરડેરી ના કર્મચારીઓ તથા ગામના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *