Latest

તા.16/08/2023, બુધવારના રોજ , સાણંદ ખાતે ક્ષત્રિય રાજપૂત સુપ્રીમ કાઉન્સિલની મિટિંગ શ્રી લક્ષ્મણસિંહ યાદવના અધ્યક્ષ સ્થાને યોજાયેલ.

🚩🚩🚩જય ભવાની🚩🚩🚩

આગામી તા.27/08/2023 રવિવારના રોજ રાજપૂત સમાજની વિશાળ મહાસભા યોજવાના આયોજન અને પૂર્વ તૈયારીના ભાગરૂપે આ મિટિંગનું આયોજન કરવામાં આવેલ.

આ મિટિંગમાં શ્રી લક્ષ્મણસિંહ યાદવ,શ્રી વિક્રમસિંહ પરમાર,શ્રી દિલીપસિંહ બારડ,શ્રી હેમરાજસિંહ ચુડાસમા,શ્રી દિલીપસિંહ પરમાર,શ્રી ધીરૂભા ડોડીયા,શ્રી બલદેવસિંહ સિંધવ,શ્રી ચંદુભા પરમાર,શ્રી કુલદીપસિંહ સગર,શ્રી મનોજસિંહ ગોહિલ,શ્રી ગીરીરાજસિંહ જાદવ,શ્રી અજમલસિંહ ડોડિયા,શ્રી અજીતસિંહ બારડ,શ્રી વિષ્ણુભાઇ મકવાણા,શ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ,શ્રી ભવાનસિંહ ચૌહાણ ,શ્રી ધીરભા ચૌહાણ,શ્રી સુરેશસિંહ જાદવ,શ્રી હિતેન્દ્રસિંહ ચાવડા,શ્રી રણજીતસિંહ ચૌહાણ,શ્રી જયપાલસિંહ પરમાર,શ્રી હાર્દિકસિંહ બારડ,શ્રી ક્રિપાલસિંહ વાળા,શ્રી હિતેશ્વરસિંહ મોરી,શ્રી રાજભા ગોહિલ, શ્રી અરવિંદસિંહ જાદવ વિગેરે આગેવાનોએ

રાજપૂત સમાજના પ્રવર્તમાન પ્રશ્નો તથા આગામી તા.27/08/2023 ના રોજ યોજાનાર રાજપૂત સમાજની મહાસભાના સફળ આયોજન અંગે વિસ્તૃત અને ઉંડાણપૂર્વકની ચર્ચા કરી હતી.

રાજપૂત સમાજની મહાસભાનું સ્થળ અને સમય ખુબજ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

જય ભવાની ….🙏
જય રાજપૂતાના…🚩

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *