Latest

પ્લાસ્ટિકની થેલી બંધ થાય તો શું, કાગળની થેલી તો છે: પ્રિન્સી ઈન્કિલાબ ઉષા યુ.આર ફાઉન્ડેશનની સ્થાપક

 

ગુજરાત સરકાર દ્વારા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે,જેના કારણે આમજનતાને રોજિંદા જીવનમાં ઘણો અસર પડ્યો છે…

આ વાતને ધ્યાનમાં લઈને ઉષા યુ.આર ફાઉન્ડેશનની પ્રેસિડન્ટ એક અનોખી પહેલ કરી છે તેમણે અમદાવાદના નજીક આવેલા નાના નાના ગામડાઓમાં જઇને ત્યાં લાગતા નાના એવા માર્કેટોમાં સામાન વેચનારને અને સામાન ખરીદનાર ગૃહિણીઓને કાગળ ની થેલી નું વિતરણ કર્યું..

પ્લાસ્ટિક આપણા પર્યાવરણને નુકસાન કારક છે તેવા ઉદ્દેશ ને લઈને આ રીતે પ્લાસ્ટિક ઉપર અંકુશ લાવવા નો એક નવો અને અનોખો પ્રયાસ કર્યો…
આવા ઘણા ગામડાઓની અંદર જઈને તેમના લાગતાં શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચનાર ખરીદનારને તેમણે પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરવો નહીં અને પેપર થેલીઓનો ઉપયોગ કરવા જન જાગૃતિ ફેલાવી…

આ સંસ્થા છેલ્લા બે વર્ષથી આપણા સમાજને હિતના લાગતા સામાજિક કાર્યો કરતી આવી છે… સંસ્થાના સ્થાપક પોતે એક લેખક છે સામાજિક કાર્યકર્તા , કાઉન્સેલર અને સાથે જ કાનૂની સલાહકાર પણ છે…

આ સંસ્થા ભારત દેશના કેટલાક શહેરોમાં કાર્યરત છે,ટીમ દ્વારા જરૂરતમંદ લોકોને મદદ કરવા એવા અનેક સામાજીક કાર્યો કરવામાં આવે છે…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 593

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *