Latest

પ્લાસ્ટિકની થેલી બંધ થાય તો શું, કાગળની થેલી તો છે: પ્રિન્સી ઈન્કિલાબ ઉષા યુ.આર ફાઉન્ડેશનની સ્થાપક

 

ગુજરાત સરકાર દ્વારા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે,જેના કારણે આમજનતાને રોજિંદા જીવનમાં ઘણો અસર પડ્યો છે…

આ વાતને ધ્યાનમાં લઈને ઉષા યુ.આર ફાઉન્ડેશનની પ્રેસિડન્ટ એક અનોખી પહેલ કરી છે તેમણે અમદાવાદના નજીક આવેલા નાના નાના ગામડાઓમાં જઇને ત્યાં લાગતા નાના એવા માર્કેટોમાં સામાન વેચનારને અને સામાન ખરીદનાર ગૃહિણીઓને કાગળ ની થેલી નું વિતરણ કર્યું..

પ્લાસ્ટિક આપણા પર્યાવરણને નુકસાન કારક છે તેવા ઉદ્દેશ ને લઈને આ રીતે પ્લાસ્ટિક ઉપર અંકુશ લાવવા નો એક નવો અને અનોખો પ્રયાસ કર્યો…
આવા ઘણા ગામડાઓની અંદર જઈને તેમના લાગતાં શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચનાર ખરીદનારને તેમણે પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરવો નહીં અને પેપર થેલીઓનો ઉપયોગ કરવા જન જાગૃતિ ફેલાવી…

આ સંસ્થા છેલ્લા બે વર્ષથી આપણા સમાજને હિતના લાગતા સામાજિક કાર્યો કરતી આવી છે… સંસ્થાના સ્થાપક પોતે એક લેખક છે સામાજિક કાર્યકર્તા , કાઉન્સેલર અને સાથે જ કાનૂની સલાહકાર પણ છે…

આ સંસ્થા ભારત દેશના કેટલાક શહેરોમાં કાર્યરત છે,ટીમ દ્વારા જરૂરતમંદ લોકોને મદદ કરવા એવા અનેક સામાજીક કાર્યો કરવામાં આવે છે…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *