Latest

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવા માટે ગ્રામ્ય વિસ્તારના લોકો ને પણ શહેરી વિસ્તાર ના લોકો જેટલી જ સહાય ચૂકવવા જયરાજસિંહ મોરી દ્વારા રજુઆત.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકો ને ઘર ના ઘર નું સ્વપ્ન સાકાર કરવા મકાનના બાંધકામ માટે સરકાર દ્વારા આર્થિક સહાય પુરી પાડવામાં આવે છે. જે અંતર્ગત શહેરી વિસ્તારમાં લોકો ને રૂપિયા 3લાખ 30 હજાર તથા ગ્રામ્ય વિસ્તારમાં 1 લાખ 20 હજાર અને નરેગા હેઠળ 20 હજાર એમ કુલ 1 લાખ 40 હજાર સહાય આપવામાં આવે છે.

હાલ માં મોંઘવારી ની અસર તમામ રો મટીરીયલ જેમ કે રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ તમામ માં અસહ્ય ભાવ વધારો થયેલ હોય ગ્રામ્ય વિસ્તારમાં સરકારશ્રી દ્વારા આપવામાં આવતી સહાય પૂરતી નથી. આથી ગ્રામ્ય વિસ્તારના રહીશો ને પણ શહેરી વિસ્તારના રહીશો જેટલીજ રૂપિયા 3 લાખ 30 હજાર ની સહાય પુરી પાડવા કોંગ્રેસ આગેવાન જયરાજસિંહ મોરી દ્વારા મુખ્યમંત્રી શ્રી ને આજરોજ રજુઆત કરવામાં આવી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ

સુરત, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧માં વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન…

ઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશરનોમની સંતવાણી, મહાપ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમો સાથે થશે ઉજવણી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ઈશરધામ (સચાણા) ખાતે આગામી તા.૬ એપ્રિલ રામનવમીને…

1 of 589

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *