GujaratLatest

અંબાજી ખાતે પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તિરંગા યાત્રા યોજાઈ

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી શક્તિપીઠ દેશનાં 51શકિતપીઠ મા આદ્ય શક્તિ પીઠ તરીકે ઓળખાય છે ત્યારે આજે અંબાજી ખાતે પીએમ મોદી ના જન્મ દિવસ નિમિતે પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી

જેમાં મોટી સંખ્યામાં આવાસ યોજનાના લાભાર્થીઓ જોડાયા

વરસાદી વાતાવરણમાં અને વરસાદમાં ભીંજાતા ભીંજાતા લાભાર્થીઓ હાથમા તિરંગો લઈ અંબાજી નગરમાં નગરયાત્રા કરતાં જોવા મળ્યા હતા.બાળકો મહિલાઓ યુવાનો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા.કુંભારીયા થી અંબાજી મંદિર સુઘી ચાલતા ચાલતા જોવા મળ્યા.ચાલુ વરસાદે ભીંજાતા ભીંજાતા રેલી યોજી.મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 684

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *