Latest

અંબાજી મા વસવાટ કરતા સમસ્ત પ્રજાપતિ સમાજ નો આજે સ્નેહ મિલન કાર્યક્રમ મા મોટી સંખ્યા મા પ્રજાપતિ સમાજ ના લોકો જોડાયા

 

અંબાજી ખાતે આજે અંબાજી મા અને અંબાજી ના આજુબાજુ મા વસવાટ કરતા સમસ્ત પ્રજાપતિ સમાજ નો મિલન કાર્યક્રમ યોજાયો હતો. અંબાજી ના કેલાશ ટેકરી નીચે આવેલી પ્રજાપતિ ધર્મશાળામાં અંબાજી મા અંબાજી ના આજુબાજુ મા વસવાટ કરતા સમસ્ત પ્રજાપતિ સમાજ નો મિલન કાર્યક્રમ મા મોટી સંખ્યામાં પ્રજાપતિ ના લોકો મહિલાઓ સહિત બાલકો આ કાર્યક્રમમાં જોડાયા હતા.

અંબાજી મા યોજાયેલા સમસ્ત પ્રજાપતિ સમાજ ના સ્નેહમિલન કાર્યક્રમ મા પ્રજાપતિ સમાજ ના આરાધ્ય દેવી ને દીપ પ્રજાલિત કરી કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવ્યું હતું. તો અંબાજી ના પ્રજાપતિ સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

તો સાથે સાથે અંબાજી મા યોજાયેલા સમસ્ત પ્રજાપતિ સમાજ નું કાર્યક્રમ મા સમાજ એકત્રિત રહે અને સમાજના પ્રતિ પોતાનું યોગદાન આપી સમાજને આગળ લઈ જવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો.

સમસ્ત પ્રજાપતિ સમાજ અંબાજી નો સ્નેહ મિલન કાર્યક્રમ મા સમાજ ને નવી દિશા આપવા માટે આ કાર્યક્રમની યોજના બનાવવામાં આવી હતી. અંબાજી માં વસવાટ કરતા સમસ્ત પ્રજાપતિ ના લોકો આ કાર્યક્રમ માં જોડાયા હતા. તો મિલન કાર્યક્રમ ની સમાપ્તિ બાદ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 553

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *