Latest

રક્તદાન મહાદાન: રક્તદાતાઓને પ્રેરિત કરી ઉત્સાહ વધારતા રાજ્ય શિક્ષણમંત્રી

સુરત: કોઈ પણ વ્યક્તિને રક્તદાન કરવું એ સૌથી મોટું મહાદાન ગણવામાં આવે છે. જેના માટે નિષવાર્થ રક્તદાન કરતા રક્તદાતાઓ ખરેખર સરાહનીય કાર્ય નિભાવે છે કોઈ પણ ભેદભાવ વિના રક્તદાન કરી વ્યક્તિનો જીવ બચાવવો એ આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ પુણ્યનું કાર્ય ગણાય છે.

સુરત ખાતે સંગઠનના તાંતણે વસેલ શક્તિ શિક્ષણમંત્રીના વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કર્મશીલ કાર્યકર્તાઓના સ્મરણાર્થે સદગતના દિવ્ય આત્માને શાશ્વત મોક્ષ અને શ્રદ્ધાંજલિ રૂપે “રક્તદાન કેમ્પ” આયોજિત કરવામાં આવ્યો હતો.

જેમાં જીવન રક્ષણાત્મક રક્ત રૂપી આહુતિ આપનાર સૌ નિઃસ્વાર્થ રક્તદાતાઓનો જુસ્સો વધારી, નૈતિક ફરજના ભાગરૂપે સૌ યુવા-સ્વસ્થ્ય કાર્યકર્તાઓને નિયમિતપણે રક્તદાન કરવા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *