Latest

ગારીયાધારમાં સંત શ્રી શંકરગીરીબાપુ ની માસીક પુણ્યતિથી ઉજવાશે.

ગારીયાધાર એટલે સંતોની ભૂમિ જેમાં વાલમરામ, સીતારામ બાપુ અને શંકરગીરી બાપુ જેવા સંતો , ત્યારે ગારિયાધાર ના આંગણે  સંતશ્રી શંકરગીરીબાપુ ની માસિક પુણ્યતિથી તા.13.06.2023 મંગળવારે ધામધુમ થી ઉજવવામાં આવી રહી હોય જેમાં પ.પુ.સંતશ્રી શંકરગીરીબાપુની માસીક પુણ્યતિથી નિમિત્તે ગારીયાધાર નાં તમામ સમાજનાં ઘરે થી એક એક વ્યક્તિ ને પ્રસાદ લેવાં સેવક સમુદાય દ્વારા તા.13.06.2023 મંગળવારે બપોરે 11.00 કલાકે પટેલવાડી ખાતે પધારવાં પ.પુ.સંતશ્રી શંકરગીરીબાપુ સેવક સમુદાય નુ જાહેર આમંત્રણ છે.

આ ઉપરાંત સેવક સમુદાય દ્વારા  રાત્રી નાં 9.00 કલાકે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ તાલુકાશાળાનાં મેદાનમાં રાખેલ છે.જેમાં હાજર રહેવા તાલુકાની જનતાને નિમંત્રણ પાઠવ્યું હતું    .સંતશ્રી શંકરગીરીબાપુ કોમી અેકતાનાં પ્રતિક સંત હતા.જે ભુખ્યા ને ભોજન તેમજ દુખિયાના બેલી અેવાં શંકરગીરીબાપુ ની માસીક પુણ્યતિથી ગારીયાધાર શહેરમાં ભવ્યરીતે ઉજવવાની હોય હાલમાં તડામાર તૈયારી થય રહી છે. આ સમગ્ર કાર્યક્રમમાં સુરત અમદાવાદ અને બહારગામ થી બાવળા પ્રમાણમાં શંકર ગીરીબાપુ ના સેવક સમુદાય પણ હાજરી આપે તેવુબ આમંત્રણ પાઠવ્યું હતું.

રિપોર્ટર મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડાપ્રધાનની “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં સંપન્ન

અમદાવાદ, સંજીવ રાજપૂત: દેશભરના રાજ્યોના લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં…

1 of 604

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *