Latest

સેવા પરમ ધર્મ ના સૂત્રને સાર્થક કરતા દાદાબાપુ ધામ પચ્છમ ભાલના હિંમતવાન સેવક શ્રી વિક્રમસિંહ.જી. ગોહિલ ખસતા અને પ્રમુખ બક્ષી પંચ મોરચો ભાજપ ધંધુકા તાલુકો)

આજરોજ તારીખ 31 8 2024 ના રોજ દાદાબાપુ ધામ પચ્છમ ભાલના હિમ્મતવાન સેવક શ્રી વિક્રમસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ ગામ ખસતા વાળા જ્યારે પુર પીડિત લોકોને મદદ એ નીકળ્યા હતા એ વખતે બુરાનપુર ગામ પાસે ભોગાવો માંથી છોડેલો પાણી રોડ ઉપર થી ઓવર ટોપિંગ થયું હતું. એ વખતે પીપળી ગામના બે કિશોર જેઓ ને તરતા આવડતું નહોતું તેઓ મોટર સાયકલ લઈ ને રસ્તો પાર કરવા જતા તણાઈ રહ્યા હતા ડૂબી રહ્યા હતા એ જ વખતે વિક્રમસિંહ ત્યાંથી નીકળતા કોઈપણ પ્રકારની જાનની ફરવા કર્યા વગર તેઓ શ્રી તાત્કાલિક અંદર પાણીમાં અંદાજે 300 મીટર ઉડે જઈ અને બંને યુવાનોને બચાવી અને કાંઠે લાવી અને બે યુવાનોની જિંદગી બચાવી દાદા બાપુ ધામ પચ્છમ ભાલ નું સૂત્ર “સેવા પરમો ધર્મ” ને સાર્થક કરી બતાવેલ છે.અનેબહુ સરાહનીહકાર્ય કરેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *