આજરોજ તારીખ 31 8 2024 ના રોજ દાદાબાપુ ધામ પચ્છમ ભાલના હિમ્મતવાન સેવક શ્રી વિક્રમસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ ગામ ખસતા વાળા જ્યારે પુર પીડિત લોકોને મદદ એ નીકળ્યા હતા એ વખતે બુરાનપુર ગામ પાસે ભોગાવો માંથી છોડેલો પાણી રોડ ઉપર થી ઓવર ટોપિંગ થયું હતું. એ વખતે પીપળી ગામના બે કિશોર જેઓ ને તરતા આવડતું નહોતું તેઓ મોટર સાયકલ લઈ ને રસ્તો પાર કરવા જતા તણાઈ રહ્યા હતા ડૂબી રહ્યા હતા એ જ વખતે વિક્રમસિંહ ત્યાંથી નીકળતા કોઈપણ પ્રકારની જાનની ફરવા કર્યા વગર તેઓ શ્રી તાત્કાલિક અંદર પાણીમાં અંદાજે 300 મીટર ઉડે જઈ અને બંને યુવાનોને બચાવી અને કાંઠે લાવી અને બે યુવાનોની જિંદગી બચાવી દાદા બાપુ ધામ પચ્છમ ભાલ નું સૂત્ર “સેવા પરમો ધર્મ” ને સાર્થક કરી બતાવેલ છે.અનેબહુ સરાહનીહકાર્ય કરેલ છે.
સેવા પરમ ધર્મ ના સૂત્રને સાર્થક કરતા દાદાબાપુ ધામ પચ્છમ ભાલના હિંમતવાન સેવક શ્રી વિક્રમસિંહ.જી. ગોહિલ ખસતા અને પ્રમુખ બક્ષી પંચ મોરચો ભાજપ ધંધુકા તાલુકો)
Related Posts
પીએમ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરના ખાતે ‘RE-INVEST-2024’ સમિટ ઍન્ડ એક્ષ્પોનો શાનદાર પ્રારંભ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને…
ચલાલામા સહુ પ્રથમ વાર પૉલીસ પરિવારનુ સ્નેહ મિલન તેમજ સન્માન સમારોહ યોજાયો
ચલાલા શ્રી દાનમહારાજની પાવન ભુમી ઉપર સાઇ મંદીરના સાનિધ્યમા સહુ પ્રથમ વાર ચલાલા…
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે
ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…
સરકારી વિજ્ઞાન કોલેજ, થરાદ ખાતે વિશ્વબંધુતા- દિગ્વિજય દિવસની ઊજવણી
શિકાગો ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદે આપેલ વ્યાખ્યાનને યાદ કરાયું કપિલ પટેલ…
ધારાસભ્ય મહેશ કસવાળા અને કૌશીક વેકરીયા સહિત અનેક ધારાસભ્યોની રજૂઆતને મળી ઐતિહાસિક સફળતા
સુશાસનના 3 વર્ષ પૂર્ણ થતાં જ ક્રાંતિકારી નિર્ણય કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર…
જેતપુર-જામકંડોરણા વિધાનસભા વિસ્તારના છ મુખ્ય રસ્તાઓના કામ માટે રૂ.૧૦૫ કરોડ મંજુર કરતા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
માનનીય કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ ડૉ.મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય…
અંબાજી મેળામાં એક જ પ્રકારના એક સરખા સ્ટોલ યાત્રાળુઓ માટે બન્યા આર્કષણનું કેન્દ્ર
અંબાજી, સંજીવ રાજપૂત: ભાદરવી પૂનમના મહામેળામાં વેચાણકર્તાઓ ની સુખ અને સુવિધા…
ભાદરવી મેળામાં અંબાજી ચાચર ચોકમાં ૫૯ વર્ષથી લીંબુ શરબતની અવિરત ચાલતી સેવા
અંબાજી, સંજીવ રાજપૂત: ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ થઈ ગયો છે ત્યારે વિવિધ…
નિરાધાર બાળકોને મળી પરિવારની હુંફ..જિલ્લા કલેકટર દ્વારા દત્તક વિધાન થકી ત્રણ બાળકો વડોદરા તથા કચ્છના દંપતીઓને સોંપાયા
જામનગર, સંજીવ રાજપૂત: કલેક્ટર કચેરીના સંભાખડ ખાતે જિલ્લા કલેકટર ભાવીન પંડ્યા…
નિરાધાર બાળકોને મળી પરિવારની હુંફ..જિલ્લા કલેકટર દ્વારા દત્તક વિધાન થકી ત્રણ બાળકો વડોદરા તથા કચ્છના દંપતીઓને સોંપાયા
જામનગર, સંજીવ રાજપૂત: કલેક્ટર કચેરીના સંભાખડ ખાતે જિલ્લા કલેકટર ભાવીન પંડ્યા…