Latest

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગારીયાધાર ખાતે આવેલા સુપ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિરે ચાલતી શિવ મહાપુરાણ કથા

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગારીયાધાર ખાતે આવેલા સુપ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિરે ચાલતી શિવ મહાપુરાણ કથા માં 23 ઓગસ્ટ ના રોજ ભારતના વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્ર પર ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ થવાના અવસરે

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી દ્વારા શિવ મહાપુરાણ કથામાં મહા આરતી કરી ગારીયાધાર શહેર તેમજ સમગ્ર ભારત વર્ષના લોકોને શુભકામનાઓ પાઠવી હતી.

આ તકે વીડી સોરઠીયા શહેર ભાજપ પ્રમુખ નિલેશ રાઠોડ. શહેર ભાજપ મહામંત્રી અલ્પેશ નથવાણી.છોટુ બાપુ સરવૈયા. ભાવેશ ગોરસીયા જયેશભાઈ નાકરાણી સહિતના લોકો આ મહા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *