Latest

ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરતા રાજ્ય શિક્ષણમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના પાટનગર ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ – 2, ગાંધીનગર ખાતે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે વિવિધ રજૂઆતો સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં મંત્રી પ્રફુલભાઈએ સંબંધિત અધિકારીઓને વિવિધ શિક્ષણલક્ષી મુદ્દાઓ પરત્વે હકારાત્મક વલણ સાથે નિવારણ લાવવા જરૂરી સૂચનાઓ આપી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *