Latest

ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરતા રાજ્ય શિક્ષણમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના પાટનગર ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ – 2, ગાંધીનગર ખાતે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે વિવિધ રજૂઆતો સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં મંત્રી પ્રફુલભાઈએ સંબંધિત અધિકારીઓને વિવિધ શિક્ષણલક્ષી મુદ્દાઓ પરત્વે હકારાત્મક વલણ સાથે નિવારણ લાવવા જરૂરી સૂચનાઓ આપી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *