Latest

ખોડીયાર મંદિર થી એસટી બસ ચાલુ કરાવાઇ

જેસર તાલુકા વિસ્તાર મંદિર ખાતેથી એસટી બસ ચાલુ કરવાની માંગને લઈને તંત્ર દ્વારા એસ ટી બસ ચાલુ કરાવાય હતી . જેમાં એસ ટી બસ શરૂ કરવાની માંગ ને લઈ એસટી બસ ચાલુ કરાઈ હતી .

જેમાં એસટી બસ ચાલુ કરતાની સાથે પ્રથમ એસટી બસ મંદિર ખાતે આવતા સરપંચ સહિતના હોદ્દેદારો હાજર રહીને એસટી કંડકટર અને ડ્રાઇવરનો આભાર વ્યક્ત કર્યો હતો . તેની સાથે સ્થાનિક સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ પૂજારી સહિતના લોકોએ હાજરી આપી હતી.

રિપોર્ટર મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *