Latest

મધ્યપ્રદેશના ઉજ્જૈન ના માકડોન ગામે સરદાર પટેલ ની પ્રતિમા ને તોડનાર સામે પગલાં લેવા માંગ

અખિલ ભારતીય કોળી સમાજ ના રસિક ચાવડા એ કરી રજુઆત

તારીખ:-૨૫/૧/૨૦૨૪ ના રોજ મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈનના માકડોન ખાતે રાષ્ટ્રીય એકતાના પ્રતિક અને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને અસમાજીક તત્વો દ્વારા ઉખાડી, તોડફોડ,ખંડિત કરી અને સળગાવવામાં આવી છે તે ઘટનાને સરદાર પટેલ સાહેબનું નહીં પણ સમગ્ર રાષ્ટ્રનું અપમાન છે.

આવા કૃત્ય કરનાર સામે સમગ્ર ભારતીય નાગરિકો રોષની લાગણી છે. આ સમગ્ર ઘટનાને સમગ્ર સરદાર પ્રેમીઓ સખત શબ્દોમાં વખોડી છે. ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ જી ને અને પ્રસાશન રજૂઆત કરવામાં આવી છે કે અસમાજીક તત્વોને વહેલી તકે ધરપકડ થાય અને ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને કડક માં કડક સજા કરવામાં આવે એવી સમગ્ર સરદાર પ્રેમીઓ અને અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડા એ માંગણી કરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *