Latest

મધ્યપ્રદેશના ઉજ્જૈન ના માકડોન ગામે સરદાર પટેલ ની પ્રતિમા ને તોડનાર સામે પગલાં લેવા માંગ

અખિલ ભારતીય કોળી સમાજ ના રસિક ચાવડા એ કરી રજુઆત

તારીખ:-૨૫/૧/૨૦૨૪ ના રોજ મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈનના માકડોન ખાતે રાષ્ટ્રીય એકતાના પ્રતિક અને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને અસમાજીક તત્વો દ્વારા ઉખાડી, તોડફોડ,ખંડિત કરી અને સળગાવવામાં આવી છે તે ઘટનાને સરદાર પટેલ સાહેબનું નહીં પણ સમગ્ર રાષ્ટ્રનું અપમાન છે.

આવા કૃત્ય કરનાર સામે સમગ્ર ભારતીય નાગરિકો રોષની લાગણી છે. આ સમગ્ર ઘટનાને સમગ્ર સરદાર પ્રેમીઓ સખત શબ્દોમાં વખોડી છે. ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ જી ને અને પ્રસાશન રજૂઆત કરવામાં આવી છે કે અસમાજીક તત્વોને વહેલી તકે ધરપકડ થાય અને ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને કડક માં કડક સજા કરવામાં આવે એવી સમગ્ર સરદાર પ્રેમીઓ અને અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડા એ માંગણી કરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની થઈ નક્કર કાર્યવાહી

જામનગર, એબીએનએસ: દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા…

ઘોઘંબામાં ગુંદી તાલુકાની માંગ સામે સ્થાનિકોના સખ્ત વિરોધ સાથે વેપારીઓ દ્વારા સ્વયંભૂ બજારો બંધ રખાયા

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): તાજેતરમાં કાલોલ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા…

સુરત ખાતે વાહનચાલકોને પતંગના દોરાથી બચાવવા ૫૦,૦૦૦ ‘નેક સેફ્ટી બેલ્ટ’નું વિનામૂલ્યે વિતરણ કરાયું

સુરતઃએબીએનએસ: ૨૫ વર્ષ પહેલા રોડ અકસ્માતમાં ખાસ મિત્રનું અવસાન થતા ડિસ્ટ્રીક્ટ…

હારીજ શહેરમા જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા નવીન એમ્બ્યુલન્સ વાન તથા અંતિમયાત્રા રથનું લોકાર્પણ કરાયું

એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના હારીજ શહેરના ઉદ્યોગપતિ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે…

1 of 571

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *