Latest

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ગઢડામા અષાઢી બીજ ના દિવસે યોજાનારી ૩૩ મી ભગવાન જગન્નાથજી રથયાત્રા અનુસંધાને યોજાઈ શાંતિ સમીતીની મીટીંગ..

મીટીંગ મા SP ધર્મેન્દ્ર શર્મા, DYSP મહર્ષિ રાવલ, તેમજ ગઢડાના PI કે.એન ચોપરા, PSI હેરમા, PSI કંડોળીયા રહિયા ઉપસ્થિત..

શાંતિ સમીતીની બેઠકમાં નાગરીકોએ ટ્રાફીક સમસ્યા તેમજ આખલા ની સમસ્યાની કરી રજુઆત..

રથયાત્રા કેવી રીતે પસાર થશે, કેટલા વાહનો જોડાશે, તે બાબતે રથયાત્રા સમીતી સાથે ચર્ચા વિચારણા કરાઈ હતી.

રથયાત્રા રૂટ પર કેટલા જર્જરીત મકાનો છે, તાર કેટલા આવેલા છે તેની ચર્ચા કરી પોલીસે આ બાબતે કામગીરી હાથ ધરી..

આ બેઠકમાં ગઢડા રથયાત્રા સમિતિના સભ્યો તેમજ રાજકિય, સામાજિક આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા..

ગઢડામા રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે તેમ ઉપસ્થિત નાગરીકોએ પોલીસને આપી ખાત્રી..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 141

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *