Latest

વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ

વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ અને ઢસા દ્વારા ઢસા માં આવેલ હનુમાનજી મહારાજ નુ મંદિર નવો રોડ બનાવવામા આ મંદિર જો પાડવામાં આવે તો સમસ્ત હિન્દુ સમાજ ની લાગણી દુભાઈ તેમ છે.

તેથી આ મંદિર પાડવામાં ના આવે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ અને ઢસા દ્વારા મામલતદાર સાહેબ શ્રી ને આ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું….

રિપોર્ટ જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…

1 of 623

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *