Latest

વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ

વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ અને ઢસા દ્વારા ઢસા માં આવેલ હનુમાનજી મહારાજ નુ મંદિર નવો રોડ બનાવવામા આ મંદિર જો પાડવામાં આવે તો સમસ્ત હિન્દુ સમાજ ની લાગણી દુભાઈ તેમ છે.

તેથી આ મંદિર પાડવામાં ના આવે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ અને ઢસા દ્વારા મામલતદાર સાહેબ શ્રી ને આ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું….

રિપોર્ટ જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *