સુરત: સનાતન હિન્દુ ધર્મમાં સંકટમોચન હનુમાનજીનો મહિમા જન-જન સુધી પહોંચે, યુવાનોમાં રાષ્ટ્રભક્તિ અને આધ્યાત્મિક શક્તિ ઉજાગર થાય તથા વ્યસનો છોડી મહાપ્રતાપી હનુમાન દાદાને આદર્શ માની સાચા રસ્તે વાળીને એક આદર્શ સમાજનું નિર્માણ થાય એવા ઉદ્દેશથી હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ દ્વારા ગજેરા ગ્રાઉન્ડ, મોટા વરાછા ખાતે પ.પૂ. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (સાળંગપુર ધામ) ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) ના વક્તાપદે આયોજીત ભવ્યાતિભવ્ય “શ્રી હનુમાન ચાલીસા યુવા કથા” પ્રસંગે માન. રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયા ઉપસ્થિત રહ્યા હતા અને કષ્ટભંજન દાદાના દિવ્ય ચરિત્રો રૂપી કથામૃતનું શ્રવણ કરી ધન્યતા અનુભવી. આ ઉપરાંત તેઓએ સાથે મળીને સાથે ચાલી સમગ્ર સુરતવાસીઓને આ આપણી કથા છે રૂપે સહભાગી થવા આહવાહન કર્યું હતું.
સુરતના વરાછા ખાતે યુવા કથા” પ્રસંગે ઉપસ્થિત રહી કથાનો લાભ લેવા આહવાહન કરતા રાજ્ય શિક્ષણમંત્રી
Related Posts
વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત સાબરડેરી દ્વારા પ્રકૃતિ જતન અને પર્યાવરણ સંરક્ષણ હેતુ સામૂહિક વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું
કપિલ પટેલ દ્વારા અરવલ્લી વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહકારી…
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી,બનાસકાંઠા
દાંતા વન વિભાગ દ્વારા ૭૪૦ કિલો પ્લાસ્ટીકનો કચરો એકત્રિત કરીને પર્યાવરણ દિવસની…
સાબરડેરી દ્વારા પ્રગતિશીલ દૂધ ઉત્પાદક વિકાસ કાર્યક્રમ શામળાજી ખાતે યોજાયો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સાબરડેરીના સંયુક્ત…
સાબરડેરી દ્વારા પ્રગતિશીલ દૂધ ઉત્પાદક વિકાસ કાર્યક્રમ શામળાજી ખાતે યોજાયો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સાબરડેરીના સંયુક્ત…
પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોની સહાય માટે સદાય નિસ્વાર્થભાવે તત્પર છે આ ‘ગ્રીન કમાન્ડો
અમદાવાદ, સંજીવ રાજપૂત: અત્યાર સુધી આપણે રાષ્ટ્રની રક્ષા કરનાર બ્લેકકેટ કમાન્ડો,…
આજે ૫મી જૂન – વિશ્વ પર્યાવરણ દિવસ વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ – નકામી વસ્તુઓને નવું સ્વરૂપ આપતી અમદાવાદ મહાનગરપાલિકા
અમદાવાદ, સંજીવ રાજપૂત: પ્લાસ્ટિક અને કચરાના નિકાલ માટે ઝઝૂમતા મહાનગરો માટે…
અમદાવાદમાં આઇપીએલની ૯ મેચ દરમિયાન ૧૫ લાખથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ મેટ્રો શરૂ થઈ ત્યારથી જ નગરજનો ઉત્સાહ મેટ્રોની…
શિક્ષણ વિકાસની દિશામાં નિર્ણાયક સમીક્ષા!
ગુજરાત રાજ્યમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત થાય તે માટે માન. રાજ્ય…
વડાપ્રધાનની “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં સંપન્ન
અમદાવાદ, સંજીવ રાજપૂત: દેશભરના રાજ્યોના લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં…
યાત્રાધામ અંબાજીને સ્વચ્છ યાત્રાધામ , પ્લાસ્ટિક મુક્ત યાત્રાધામ કરવા દુકાનદારો અને ગ્રામજનોને તિલક કરી,રક્ષા સૂત્ર બાંધી ‘પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ અંબાજી રાખવાનો સંકલ્પ કરી સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું.
આજ રોજ તા.૩૧-૫-૨૦૨૫ ના રોજ "સ્વચ્છતા ડ્રાઇવ અને જન જાગૃતિ કાર્યક્રમ" …