Local Issues

લખતર આગામી તા.1.8.2023 બંધનું એલાન સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું

લખતર ગામના કેન્ટીનપરા મફતિયાપરા ભૈરવપરા શ્રેયાશ સોસાયટી કૃષ્ણનગર ની હાલત કફોડી

લખતર ગામમાં પ્રાથમિક સુવિધા આપવામાં ઉણું ઉતર્યું છે નગરના કૃષ્ણનગર મફતિયાપરા ભૈરવપરા શ્રેયાશ સોસાયટી કેન્ટીનપરામાં સહિત લખતરના ભરવાડવાસ કોલીવાસ વણકરવાસ ઇન્દિરા આવાસ લક્ષ્મીપરા શેરી મસ્જિદચોક બાળબોધ હવેલીચોક પાતાળિયા હનુમાનજી મંદિર ખોડિયારમાતાની દેરી કુંભારશેરી પાંજરાપોળ સહિતના વિસ્તારમાં હાલ અધિક શ્રાવણ પરસોતમમાસ ચાલતો હોવા છતાં રોડ રસ્તા લાઈટની સુવિધા નહિ લખતર ગામના ધાર્મિક મંદિર પાસે કચરો કાદવકીચડ હોવાથી શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાતી રહી છે

લખતર ગામના તમામ વિસ્તારના લોકો દ્વારા અવારનવાર અનેક રજુઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી થતી નથી આથી લખતર ગામ આવતી તા.1.8.2023 નારોજ બંધ રાખવા સાથે મૌન રેલીનું આયોજન કરવા અંગેનું બોર્ડ લખતર ગાંઘીચોકમાં મુકવામાં આવતા લખતર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે

રિપોર્ટર વિજય જોષી લખતર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લખતર ગામ સજ્જડ બંધ રહ્યું લખતર ગામના પીડિત વિસ્તારના લોકો મોટી સંખ્યામાં રેલીમાં ઉપસ્થિત રહ્યા

લખતર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તમામ વિસ્તારમાં સુવિધા આપવા માંગ…

अष्ट वसु शिव महापुराण कथा: बड़ी संख्या में उमड़ रही श्रद्धालुओं की भीड़, महादेव की अराधना ही उन्नति का उत्तम मार्ग

रिपोर्टिंग आनंद गुरव सूरत सदगुरूनाथ जी महाराज परम श्रद्धेय दिव्यदर्शी कथावाचक…

1 of 7

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *