OtherLatest

યાત્રાધામ ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિરના દ્વાર ખુલ્યા

કોરોના વાયરસની મહામારીને લીધે યાત્રાધામો સહીત સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉન જાહેર કરેલ હતુ અને તેમાં યાત્રાધામના મંદિરો પણ બંધ કરવામાં આવ્યા હતા.

લોકડાઉન – 5 અને અનલોક -1 માં સરકારની ગાઇડલાઇન મુજબ આઠમી જૂનથી મંદિરો ખોલવાની મંજૂરી આપી હતી તે મુજબ સાબરકાંઠા જીલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા નુ અંબાજી મંદિર પણ આજે ખુલ્યુ હતુ.

સવારે દશઁનાથીઁઓ વગર આરતીમાં મંદિર સ્ટાફ સિવાય કોઈને પ્રવેશ અપાયો ન હતો પણ આરતી પછી 10 – 10 ના ગૃપમાં સોસીયલ ડીસ્ટન્સ ના પાલન સાથે પ્રવેશ અપાયો હતો અને દશઁનાથીઁઓએ ઘણા દિવસો પછી માતાજીના દશઁન કરી ધન્યતા અનુભવી હતી.

મંદિર ખોલવાની શરુઆત માટે ટ્રસ્ટના પ્રમુખ જયદિપસિંહ રાઠોડ, મેનેજર ઘનશ્યામસિંહ રહેવર, પ્રવિણસિંહ સોલંકી, પૂજારી દશરથભાઈએ જહેમત ઉઠાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આરોગ્ય મંત્રીના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે…

પ્રાકૃતિક કૃષિ માટે ગૌદાન : સાણંદના ગજેન્દ્રસિંહ વાઘેલાએ ૫૦થી વધુ ખેડૂતોને ગાયો નિઃશુલ્ક આપી

અમદાવાદ, સંજીવ રાજપૂત: સાણંદના વિંછીયા ગામના ખેડૂત ગજેન્દ્રસિંહ વાધેલા દ્વારા…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *