OtherLatest

યાત્રાધામ ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિરના દ્વાર ખુલ્યા

કોરોના વાયરસની મહામારીને લીધે યાત્રાધામો સહીત સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉન જાહેર કરેલ હતુ અને તેમાં યાત્રાધામના મંદિરો પણ બંધ કરવામાં આવ્યા હતા.

લોકડાઉન – 5 અને અનલોક -1 માં સરકારની ગાઇડલાઇન મુજબ આઠમી જૂનથી મંદિરો ખોલવાની મંજૂરી આપી હતી તે મુજબ સાબરકાંઠા જીલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા નુ અંબાજી મંદિર પણ આજે ખુલ્યુ હતુ.

સવારે દશઁનાથીઁઓ વગર આરતીમાં મંદિર સ્ટાફ સિવાય કોઈને પ્રવેશ અપાયો ન હતો પણ આરતી પછી 10 – 10 ના ગૃપમાં સોસીયલ ડીસ્ટન્સ ના પાલન સાથે પ્રવેશ અપાયો હતો અને દશઁનાથીઁઓએ ઘણા દિવસો પછી માતાજીના દશઁન કરી ધન્યતા અનુભવી હતી.

મંદિર ખોલવાની શરુઆત માટે ટ્રસ્ટના પ્રમુખ જયદિપસિંહ રાઠોડ, મેનેજર ઘનશ્યામસિંહ રહેવર, પ્રવિણસિંહ સોલંકી, પૂજારી દશરથભાઈએ જહેમત ઉઠાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 628

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *