Politics

ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પરદુઃખભંજન હોવો જોઈએ -અતુલભાઇ દીક્ષિત

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ઇડરના પાવાપુરી જલ મંદિર ખાતે હિંમતનગર શહેર ભાજપ નો અભ્યાસ વર્ગ ચાલી રહ્યો છે અભ્યાસ વર્ગમાં પૂર્વ સંગઠન મંત્રી અતુલભાઇ દીક્ષિતે ભારતીય જનતા પાર્ટી ની કાર્યપદ્ધતિ અને સંગઠનને સંરચનામાં કાર્યકર્તાની ભૂમિકા વિશે ખુબ સુંદર રીતે રજૂઆત કરી હતી તેમના વક્તવ્ય દરમિયાન તમને કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કરી કાર્યકર્તા કેવો હોવો જોઈએ તે વિશેનું નરસિંહ મહેતા ના કાવ્ય નુ ઉદાહરણ આપી ભાજપનો કાર્યકર્તા તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે મા. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાબરકાંઠાના એક અભ્યાસ વર્ગમાં ઉપરોક્ત ઉદાહરણ સાથે કાર્યકર્તા ની ઓડખ વિષે સમજ આપી હતી ભાજપના કાર્યકર્તાની કાર્યશૈલી કેવી હોવી જોઈએ અને બુથ તેમજ પેજ કમિટીના સભ્યોએ રચનાત્મક કાર્યક્રમો કયા કયા કરવા જોઈએ તેની સવિસ્તાર સમજ આપી હતી. જેને સૌ કાર્યકર્તાઓને આવકારી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *