Politics

ભાવનગર કેજરીવાલની સભામાં જીઆઈએસએફએસ સિક્યુરિટી ગાર્ડ માવજીભાઈ સરવૈયા હાજર રહેતાં તેમની બદલી અંબાજી મંદિર ખાતે કરાઇ, આજે હાજર થયાં

 

શક્તિ,ભક્તિ અને આસ્થાનો તેવાની સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે અંબાજી મંદિર ખાતે વિવિધ પક્ષોના નેતાઓ પણ માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે. તાજેતરમાં ભાવનગર ખાતે કેજરીવાલની જનસભામાં સિક્યુરિટી ગાર્ડ માવજીભાઈ સરવૈયાએ પોતાની જનવેદના તેમના સમક્ષ રજૂ કરી હતી.

ત્યારબાદ માવજીભાઈ સરવૈયા ની અંબાજી ખાતે બદલી કરવામાં આવે છે અંબાજી મંદિર ખાતે આજે તેઓ પોતાની ફરજ પર હાજર થયા હતા. તેમના ઓર્ડર મા માત્ર એટલું લખવામાં આવ્યું છે કે વહીવટી કારણોસર તમારી બદલી કરવામાં આવી છે. ભાવનગર થી અંબાજી બદલી કરવામાં આવતા તેમના ખર્ચાઓ પણ વધવા પામશે. લગભગ 400 km દૂરથી બદલી કરવામાં આવી હોય તેવો પ્રથમ બનાવ જોવા મળ્યો હતો.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *