Politics

સુરત શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આજ રોજ સાંકેતિક બંધનું એલાન કરવામાં આવ્યું હતું..

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

સુરત શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા અપાયેલ ગુજરાત સાંકેતિક બંધ ના એલાન સુરત શહેર ના અલગ અલગ વિસ્તારોમાં સુરત શહેર ની પ્રજાનો અદભુત ટેકો મળ્યો હતો

આજે સવારથી જ કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સુરત શહેર ના અલગ અલગ વિસ્તારોમાં સુરત શહેર ના બધા દુકાનદારોને કોંગ્રેસ પક્ષના આ બંધ સાથે જોડાવા અપીલ કરવામાં આવી હતી..અને ત્યારબાદ સુરત પોલીસ દ્વારા સુરતના જુદા જુદા પોલીસ સ્ટેશન માં આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી..

જેમાં વરિયાવી બજાર અને કતારગામ દરવાજા ખાતેથી પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી કદિરભાઈ પીરઝાદા,અયુબ પટેલ, મુસ્તાક કનુગા, સલીમ પઠાણ, મરૂફ પટેલ,મજીદ પટેલ, તથા સુરત કાપડ માર્કેટમાં અસ્લમ સાઇકલવલા,લાલ ખાન પઠાણ,અસદ કલ્યાણી,સુરત હીરાબજાર ખાતે થી મહિલા કોંગ્રેસ પ્રમુખ ભારતીબેન પટેલ,અરુણા દવરા,ગીતા સોસા,દક્ષાબેન ભૂવા,ઉધના વિસ્તારમાં હરિસ સુર્યવંશી,સુનાલ સેખ, આશિષ રાય,દીપક મેકવાને,બમરોલી વિસ્તારમાં પ્રિન્સ પાંડે, દયારામ તિવારી, ઉન્ન વિસ્તારમાં ભદ્રેશ પરમાર, લક્ષ્મી કાંત પટેલ,જયેશ દેસાઇ,રોશન શેખ્ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું હતું તે બાબતમાં ઉધના ત્રણ રસ્તા ખાતે 164 ઉધના વિધાનસભાના કાર્યકર્તા તથા આગેવાનોએ મળીને દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા

તે બંધના એલાનમાં હરેશભાઈ સૂર્યવંશી વોર્ડ નંબર 23 ના પ્રમુખ  હરેશ પરમાર સોનલ શેખ વોર્ડ નંબર 28 ના પ્રમુખ સુરેશ સોનવણે ધનસુખભાઈ રાજપુત પ લ્કેશભાઇ પટેલ શશીભાઈ દુબે જયેશભાઈ મહારાજ અવધેશ સિંહ રાજપુત રોશન મિશ્રા તથા 164 વિધાનસભાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ કર્યા બાદ ઉધના પોલીસ સ્ટેશનમાં તમામની ધરપકડ કરવામાં આવી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *