Politics

સુરતના ઉધના વિસ્તારમાં સોસાટીમાં ચૂંટણી બહિષ્કાર ના લાગ્યા બેનરો.

સુરતના ઉધના વિધાનસભાના  મતવિસ્તારમાં આવેલી વિજીયાનગર સોસાયટીના ગેટ પર કોઈ પણ પક્ષના નેતાઓ સોસાયટીમાં પ્રવેશો નહીંના  બેનરો લગાડીને સોસાયટીના રહીશો દ્વારા તમામ પક્ષોનું કરાયો વિરોધ..

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.

ગુજરાતમાં આચાર સહિતા બાદ દરેક રાજકીય પાર્ટીઓના ઉમેદવાર પ્રચાર પ્રસાર કરવા અને મત મેળવા લોકોના ઘર આંગણે જતી હોય છે.ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે

ત્યારે સુરતના ઉધના વિધાનસભા મતવિસ્તારમાં આવેલા વિજીયાનગર સોસાયટીના ગેટ પર કોઈ પણ પક્ષના નેતાઓ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં,માત્ર ચૂંટણી માટે જાગૃત થઈ વર્ષો સુધી લાપતા થતા કોઈપણ પક્ષના ઠેકેદારોએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહી,સોસાયટીની માંગ પુરી ન થાય ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે,

સોસાયટી દસ્તાવેજ અને  N.A ન થાય ત્યાં સુધી કોઈ કોઈપણ પક્ષ કે ઉમેદવારે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં, અને લોલીપોપ આપવા કોઈપણ પક્ષે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીંના લખેલા બેનરો લગાડી વિરોધ કરવા આવ્યો છે.

ઉધના વિસ્તારમાં સોસાટીમાં ચૂંટણી બહિષ્કાર ના લાગ્યા બેનરો..

વિજયાનગર સોસાયટી ના ગેટ પર વિરોધ ના લાગ્યા બેનરો..

વિજયાનગર સોસાયટી માં વોટ માંગવા નહિ આવા ના લાગ્યા બેનરો..

પાછળ ના ધારાસભ્ય દ્વારા કોઈ કામ ન કર્યા હોવાના લાગ્યા આક્ષેપો…

સોસાયટી ના રહીશો દ્વારા તમામ પક્ષો નું કરાયો વિરોધ..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *