Breaking NewsLatest

મઉ હાઇસ્કૂલમા ઉદય સેવા સંસ્થાન ભિલોડા ધ્વારા મફત નેત્ર નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આજ રોજ ૨/૧/૨૦૨૨ ને રવિવારે માતૃશ્રી એચ.જે.બારોટ મઉ હાઈસ્કૂલ માં અંધજન મંડળ,સમતા વિકાસ ટ્રસ્ટ,નવલબાઈ અને હિરાભાઇ આંખની હોસ્પિટલ બારેજાના સહયોગથી ઉદય સેવા સંસ્થાન ભિલોડા દ્રારા આંખોના રોગોનું તપાસ કેન્દ્રની ચતૃથૅ વાર્ષિક તિથિ નિમિત્તે દાતા શ્રી કેતનભાઈ સુરેશચંદ્ર શાહ પરીવાર ના લાભાર્થે મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૭૦ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન ૫૦ દર્દીઓને મોતિયો હોય આગામી ગુરુવારે સંસ્થા દ્વારા બારેજા ખાતે ઓપરેશન માટે લઈ જવામા આવશે.આ કેમપમા ફેન્ડઝ ઓફ અરવલ્લીના સહયોગથી સાભળવાની ક્ષમતા ચકાસવામા આવેલ.જેનો દદીઓએ મોટા પ્રમાણમા લાભ લીધેલ છે.નંબરવાળા ચશ્મા સમારંભ અધયક્ષ શ્રી ચંદ્રકાતભાઈ બારોટ દ્રારા આપવામા આવેલ‌.આ કાયૅકમમા અમદાવાદ ખાતેથી મુખ્ય દાતા કેતનભાઈ સુરેશચદ્ર શાહ,ચંદ્રકાતભાઈ બારોટ,બિપીનભાઈ જે.ભટૃ નિવૃત અધિક કલેકટર ,નવરચના પ્રગતિ મંડળના ઉપપ્રમુખ ભુપેન્દ્રસિહ ચંપાવત,મંત્રી ભરતભાઈ સુથાર,દામુભાઈ પટેલ,ચિઠોડા psi એમ.એચ.પરાડીયા, જશુભાઇ મીઠાવાળા, રામાવતાર શમૉ,આચાર્ય વિષ્ણુ ભાઈ પી.પટેલ વિ.ઉપસ્થિત રહેલ.કાયકમને સફળ બનાવવા સંસ્થા ના જીતેન્દ્ર ભાટિયા,વલકેશ પટેલ, રોહિત પટેલ, રાજેન્દ્ર સોની,બિપીન પ્રજાપતિ,સુરેશ પ્રજાપતિ,જે.પી.શમૉ,કમલેશ પટેલ,શંકર નિનામા, કિરીટ પંચાલ, ડાહ્યાભાઈ, મનુભાઈ ,શાળા ના વિષ્ણુ ભાઈ,વિ.એ ભારે જહેમત ઉઠાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *