Breaking NewsLatest

જામનગર ખાતે નયનાબા જાડેજા દ્વારા ગરીબ બાળકોને કરાયું પતંગ અને દોરીનું વિનામૂલ્યે વિતરણ

જામનગર જામનગર ખાતે ગરીબ બાળકોને વિના મૂલ્યે પતંગ અને દોરીની ફિરકીનું જામનગર જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ નયનાબા જાડેજા દારા વિતરણ કરવામાં આવ્યું.

મકરસંક્રાંતિ એટલે પતંગ ઉડાવવાનો અને લાડુ ખાવાનો અનેરો તહેવાર કહેવાય છે આવા સમયે જામનગર શહેરના ગુલાબનગર ખાતે જામનગર જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા ગરીબ વર્ગના બાળકોને પતંગ અને દોરીની ફીરકીનું વિના મૂલ્યે વિતરણ કરી બાળકોના મો પર આ તહેવારનું સ્મિત રેલાવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હાલ રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહયો છે અને સરકાર દારા ગાઈડલાઈન મુજબ આ તહેવાર માનવવાનું જાહેર કરવામાં આવ્યું છે ત્યારે નયનાબા જાડેજા દારા પણ સરકારની ગાઈડલાઈન મુજબ તેને અનુસરીને મકરસક્રાંતિને ઉજવવા માટે અપીલ કરવામાં આવી હતી.

આશરે 200 જેટલા નાના બાળકોને પતંગ અને દોરીનું વિતરણ કરાતા બાળકોમાં પણ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *