OtherBreaking NewsLatest

પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણે કોરોના ના રક્ષણ માટે બુસ્ટર ડોઝ લીધો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં રશીકરણનો ત્રીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.ત્યારે આજે ગુજરાત રાજ્ય ના પૂર્વ શિક્ષણ રાજ્યમંત્રી આને ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી જયસિંહજી ચૌહાણે પ્રાંતિજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ત્રીજો ડોઝ એટલે કે બુસ્ટર ડોઝ લીધો હતો અને જનતા ને પણ ત્રીજોડોઝ બુસ્ટર ડોઝ લ‌ઈ કોરોના મહામારી ને હલાવવા આહવાન કર્યું હતું.આ ઝૂંબેશ માં શહેર ભાજપના પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ પ્રાંતિજ નગર પાલિકા પ્રમુખ રશીકભાઈ કડિયા વગેરે એ જોડાઈને રશીકરણ ઝૂંબેશ ને વેગ આપવા આહવાન કર્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 745

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *