OtherBreaking NewsLocal Issues

અમરેલી : નારાયણ નગર ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ન્યુઝબાય : અબ્બાસ મહેતર, ઢસા

લાઠી તાલુકાના નારાયણ નગર ખાતે આજરોજ સ્વં રઘુવીરસિંહ વી યાદવ ની ચોથી પુણ્યતિથિ નિમિત્તે યાદવ પરિવાર દ્વારા નારાયણ નગર ખાતે આવેલ આંગણવાડી માં આજરોજ ચાવંડ પીએચસી ના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજયસિંહ વી યાદવ (પૂર્વ આરોગ્ય ચેરમેન જિલ્લા પંચાયત અમરેલી)N હર્પાલસિંહ યાદવ ભવદીપ સિંહ યાદવ તથા યાદવ પરિવાર દ્વારા સ્વ રઘુવીરસિંહ વી યાદવ ની ચોથી પુણ્યતિથિ નિમિત્તે રકતદાન કેમ્પનું આયોજન કરી એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું અને સમાજને અલગ રાહ ચીંધવા માં આવી હતી જેમાં ઢસા સહિત આજુબાજુના વિસ્તારના યુવાનો આગેવાનો હાજર રહી રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નાગર જ્ઞાતિના ઇષ્ટ દેવ શ્રી હાટકેશ્વરદાદાના પાટોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં શ્રી વડનગરા નાગર…

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 368

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *