OtherBreaking NewsLocal Issues

અમરેલી : નારાયણ નગર ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ન્યુઝબાય : અબ્બાસ મહેતર, ઢસા

લાઠી તાલુકાના નારાયણ નગર ખાતે આજરોજ સ્વં રઘુવીરસિંહ વી યાદવ ની ચોથી પુણ્યતિથિ નિમિત્તે યાદવ પરિવાર દ્વારા નારાયણ નગર ખાતે આવેલ આંગણવાડી માં આજરોજ ચાવંડ પીએચસી ના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજયસિંહ વી યાદવ (પૂર્વ આરોગ્ય ચેરમેન જિલ્લા પંચાયત અમરેલી)N હર્પાલસિંહ યાદવ ભવદીપ સિંહ યાદવ તથા યાદવ પરિવાર દ્વારા સ્વ રઘુવીરસિંહ વી યાદવ ની ચોથી પુણ્યતિથિ નિમિત્તે રકતદાન કેમ્પનું આયોજન કરી એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું અને સમાજને અલગ રાહ ચીંધવા માં આવી હતી જેમાં ઢસા સહિત આજુબાજુના વિસ્તારના યુવાનો આગેવાનો હાજર રહી રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 349

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *