Latest

ગારીયાધાર તાલુકામા અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા 2022 ની નવરાત્રીનું આયોજન કરાયું

 

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામા અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા નવરાત્રીનું આયોજન કરાયું .

આઆયોજન ગારીયાધાર તાલુકાના કોળી સમાજના લોકો બહોળા પ્રમાણ માં ઉપસ્થિત રહ્યા હતા .

 

આ મહામન્ડલેશ્વર ભારતી બાપુ ,આયોજનમાં મનુભાઈ ચાવડા, દિવ્યેશભાઈ ચાવડા , ગારીયાધાર ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી , કોંગ્રેસ અગ્રણી ગોવિંદભાઇ મોરડીયા, મહાવીર સિંહ ગોહિલ હાજર રહ્યા હતા .

આ ઉપરાંત બહારથી આવેલા મહેમાનોએ હાજરી આપી હતી . આ કાર્યક્રમનો શુભારંભ મહેમાનોએ દીપ પ્રાગટય થી કર્યો હતો .

રિપોર્ટર મહેશ ગોધાણી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *