ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામા અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા નવરાત્રીનું આયોજન કરાયું .

આઆયોજન ગારીયાધાર તાલુકાના કોળી સમાજના લોકો બહોળા પ્રમાણ માં ઉપસ્થિત રહ્યા હતા .

આ મહામન્ડલેશ્વર ભારતી બાપુ ,આયોજનમાં મનુભાઈ ચાવડા, દિવ્યેશભાઈ ચાવડા , ગારીયાધાર ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી , કોંગ્રેસ અગ્રણી ગોવિંદભાઇ મોરડીયા, મહાવીર સિંહ ગોહિલ હાજર રહ્યા હતા .

આ ઉપરાંત બહારથી આવેલા મહેમાનોએ હાજરી આપી હતી . આ કાર્યક્રમનો શુભારંભ મહેમાનોએ દીપ પ્રાગટય થી કર્યો હતો .
રિપોર્ટર મહેશ ગોધાણી

















