Latest

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ માટે દિવ્યાંગ મતદારોમાં મતદાન અંગે જાગૃતા આવે અને લોકશાહીના આ અવસરમાં તેમની સહભાગીતા વધે તે માટે હિંમતનગર સમાજ સુરક્ષા અધિકારીની કચેરી બહુમાળી ભવન ખાતે સિગ્નેચર કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્રારા દિવ્યાંગ મતદારોમાં મતદાન અંગે જાગૃતા આવે અને લોકશાહીના આ અવસરમાં તેમની સહભાગીતા વધે તે માટે હિંમતનગર સમાજ સુરક્ષા અધિકારીની કચેરી બહુમાળી ભવન ખાતે સિગ્નેચર કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે.

દિવ્યાંગજનો દ્રારા સિગ્નેચર કરીને તા. ૫ મી ડિસેમ્બર ૨૦૨૨ના દિવસે લોકશાહી પર્વમાં મતદાન કરવા માટેની ખાત્રી દર્શાવી અન્ય લોકોને મતદાન કરવા પ્રેરણા આપી હતી.

આ કેમ્પેઇન વખતે દિવ્યાંગજનોને મતદાનના દિવસે મળનારી વિશેષ સુવિધાઓ જેવી કે મતદાન મથક સુધી અવર-જવરની સુવિધા, મુક-બધીર મતદારો માટે વિશેષ તજજ્ઞોની સુવિધા અંગે માહિતી આપી હતી.મતદારો દ્રારા અવશ્ય મતદાન કરવા માટેના શપથ લેવામાં આવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *