Latest

ગુજરાત રાજ્યનો પ્રતિષ્ઠિત રાજ્યકક્ષાનો અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ માટે ભાવનગર જિલ્લાના શિક્ષક દંપતી શીતલબેન ભટ્ટી અને રમેશભાઈ બારડની પસંદગી

હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ સેન્ટર ગાંધીનગર તરફથી રાજ્યકક્ષાનો અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ માટે મહુવા ભાવનગરના શિક્ષક દંપતિ શીતલ ભટ્ટી અને રમેશ બારડ પસંદગી પામ્યા છે.

ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને વિવિધ માધ્યમથી ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહેલ વ્યક્તિઓનું યોગ્ય સન્માન થાય તે હેતુથી “હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિચર્સ સેન્ટર’ નામે ‘અતુલ્ય વારસો’ સંસ્થા દ્વારા ગુજરાતમાંથી પ્રતિભાવંત અને વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા પ્રભાવકોનું સન્માન કરવા માટે અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ 2022 જાહેર કરવામાં આવેલ છે.

સમગ્ર ગુજરાતમાંથી 86 પ્રતિભાવંત વ્યક્તિઓ પસંદ થયા છે, તેમાં ભાવનગર જિલ્લાના ચાર વ્યક્તિઓમાંથી મહુવાના શ્રી રમેશભાઈ બારડ અને શીતલબેન ભટ્ટીને રમકડાં દ્વારા શિક્ષણમાં નવી પહેલ માટે પસંદ થયા છે.

તેઓને તા. 25- 12- 2022 ના રોજ ગાંધીનગર ખાતે અતિથિવિશેષોની ઉપસ્થિતિમાં એવોર્ડ આપવામાં આવશે. આ વિશિષ્ટ એવોર્ડ સમગ્ર ભાવનગર જિલ્લાના શિક્ષણ જગત માટે ગૌરવ સમાન છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *