Breaking NewsLatest

ગારીયાધાર તાલુકામા હોમગાર્ડઝ જવાન ભાવેશભાઈના પરિવાર ને ચેક અર્પણ

 

ગારીયાધાર તાલુકામા થોડા સમય અગાઉ ગારીયાધાર ના હોમગાર્ડ જવાન એવા ભાવેશભાઈ બાબુભાઇ બહાર ગામથી પોતાના ઘરે પરત ફરતા હતા . આ સમયે નોંધણ વદર વટયા બાદ તેમની બાઇક વચ્ચે રખડતું ઢોર આવ્યું હતું . જેના લીધે ભાવેશભાઈની બાઇક આ ઢોર સાથે અથડાઈ હતી . ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા .

સમગ્ર બાબતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૌત નીપજ્યું હતું . ત્યારબાદ પરિવારમાં શોકનો માહૌલ છવાયો હતો . જેને લઇને હોમગાર્ડઝ જવાન ના પરિવારને માનનીય ડીસ્ટીક્ટ કમાન્ડન્ટ શમ્ભુ સિંહ દ્વારા 1, 55.000 નો ચેક પરિવારને આપ્યો હતો .

 

આમ આ પ્રસંગે ભાવનગર જિલ્લા હોમગાર્ડ ના કમાન્ડેટ શંભુસિંહ સરવૈયા તેમજ ગારિયાધાર કમાન્ડેટ કિશોરભાઈ વાઢાળા તેમજ ગારિયાધાર હોમગાર્ડ ટિમ ઉપસ્થિત રહી સ્વં. ભાવેશભાઈ બાબુભાઇ મકવાણા ને કલ્યાણ નિધિ ફંડ માથી 1.55000 નો ચેક એમના પરિવાર ને અર્પણ કરેલ

રિપોર્ટ વિજય નથવાણી સાથે અજીમ કાસમાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *