Latest

ઉતરાયણના પર્વ દરમિયાન પક્ષી બચાવવા જીવદયા હોસ્પિટલ અગિયાળી દ્વારા ભાવનગર શહેરમાં મોબાઇલ વાન કાર્યરત કરાઇ

ભાવનગર શહેર જિલ્લામાં ઉત્તરાયણ નિમિતે NGO દ્વારા વન વિભાગ અને વેટનરી હોસ્પિટલ ના માર્ગદર્શન હેઠળ પક્ષી બચાવો અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓને બચાવવા પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળી દ્વારા સૌ પ્રથમવાર ભાવનગર શહેરમાં મોબાઇલ વાન શરૂ કરવામાં આવી છે,

જેમાં વોલિયન્ટરની ટીમ અધ્યતન રેસ્ક્યુના સાધન સામગ્રી જરૂરી દવાઓ તેમજ તજજ્ઞ ડોક્ટરોની ટીમ સાથે આ મોબાઈલવાન ભાવનગર શહેરમાં દોડતી કરાય છે, તે મોબાઈલ વાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકોના કોલ આધારિત પક્ષીઓનું રેકયું કરી તેમને પશુ દવાખાને વન વિભાગના માર્ગદર્શન હેઠળ સારવાર કરવામાં આવી રહી છે.જેનો હેલ્પલાઇન નમ્બર ૬૩૫૬૩ ૭૧૦૦૦ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *