bhavnagarBreaking NewsCrimeGujarat

દાઠા પોલીસ સ્ટેશન માં દાખલ થયેલ બળાત્કારના ગુન્હામાં પકડવાના બાકી આરોપીઓને ઝડપી પાડતી ​ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.

તા.૧૪/૦૭/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન પો.કો.કેવલભાઇ સાંગા તથા એજાજખાન પઠાણને સંયુકત રીતે બાતમી મળેલ કે,દાઠા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળાત્કારના ગુન્હામાં પકડવાના બાકી આરોપીઓ વાસુરભાઇ કથડભાઇ પરમાર રહે.રાજપરા (ઠાડચ) તા.પાલીતાણા જી.ભાવનગર (૨) હર્ષદભાઇ હીરાભાઇ શિયાળ રહે. રહે.વેજોદરી તા.તળાજા જી.ભાવનગરવાળાઓ પોત-પોતાના ઘરે હાજર છે. જે બાતમી આધારે સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાઓએ તપાસ કરતાં નીચે મુજબના પકડવાના બાકી આરોપીઓ હાજર મળી આવેલ.જેથી તેઓ બંને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી દાઠા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.

પકડવાના બાકી આરોપીઓ-
1. વાસુરભાઇ કથ્થડભાઇ પરમાર ઉ.વ.૩૨ રહે.રાજપરા (ઠાડચ) તા.પાલીતાણા જી.ભાવનગર
2. હર્ષદભાઇ હીરાભાઇ શિયાળ ઉ.વ.૨૩ રહે.વેજોદરી વાડી વિસ્તાર,રોજીયા રોડ,તા.તળાજા જી.ભાવનગર

આરોપીને પકડવાનો બાકી ગુન્હોઃ-દાઠા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૪૨૩૦૨૫૯/૨૦૨૩ ઇ.પી.કો કલમઃ-૩૬૩,૩૬૬, ૩૭૬(૨), (જે),(એન)૧૧૪, તથા પોકસો એકટ ૨૦૧૨ની કલમઃ-૪,૮,૧૭ મુજબ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ,અશોકભાઇ ડાભી,કેવલભાઇ સાંગા,એજાજખાન પઠાણ,મહેન્દ્દસિંહ સરવૈયા,તરૂણભાઇ નાંદવા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 432

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *