bhavnagar

માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન સહિત સાતધીશો ની ઘોર બેદરકારી સામે આવી

ભાવનગર તાલુકા અને ઘોઘા તાલુકા ના ખાતેદાર ખેડૂતો, મજૂરો, અને યાર્ડ ના વેપારીઓ નો દર વર્ષે અકસ્માત વીમો યાર્ડ પોતાના ખર્ચે પ્રીમિયમ ભરીને વીમો ઉતારતા હોય છે. જે વીમો ભરવાનું યાર્ડ ના નવા ચેરમેન અને જવાબદાર અધિકારીઓ ભૂલી ગયા

1,47,600 ખેડૂતો નો ગયા વર્ષે ભાવનગર માર્કેટિંગયાર્ડ પોતાના ખર્ચે અકસ્માત વીમો લીધેલ હતો જે આ વર્ષે 15 તારીખે પૂરો થતો હોય નવો વીમો લેવાનો હતો જે ભુલાઈ ગયો

16 તારીખે ચૂંટણી જાહેર થઈ જતા આચારસંહિતા લાગી ગઈ હોવાથી હવે ચૂંટણી પુરી થાય ત્યાં સુધી વીમો ઉતરી ના શકે, જો યાર્ડ ના નવા ચેરમેને ધાર્યું હોત તો 15 તારીખ અગાઉ આયોજન કરીને વીમો લઈ લીધો હોત

આવનારા 3 મહિના સુધી આ 1,47,600 ખેડૂતો માંથી કોઈનો અકસ્માત થાય તો વળતર ની જવાબદારી કોની

ગઈ 7 તારીખે ભાજપ ની બહુમતી સાથે ચૂંટાઈ ને આવેલી બોડી દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેન ની નિયુક્તિ કરાઈ હતી

ચેરમેન ખેડૂતો ના વિકાસ ની વાત કરતા હતા ચૂંટાયા ત્યારે, જયારે આ ઘટનાથી સાબિત થાય છે કે યાર્ડ નું નવું મેનેજમેન્ટ કેટલું બેદરકાર છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંકુર વિદ્યાલય પાલિતાણાની બહેનો દ્વારા વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલવાની અનોખી સંસ્કૃતિક પહેલ

જ્યારે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે…

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

કન્ટેનર બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને ટેકનોલોજી અંગેનું નિરીક્ષણ કરી માર્ગદર્શન…

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ

ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનથી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમ થશે : કેન્દ્રીય રેલ…

1 of 61

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *