bhavnagar

ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત દ્વારા આયોજીત શ્યામ રંગ રાસોત્સવ નવલાં નવરાત્રી ઉત્સવ માં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા

ભાવનગર ખાતે લુહાર જ્ઞાતિ દ્વારા છેલ્લા નવરાત્રી પર્વે વર્ષો થી પરંપરા મુજબ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે જેમાં સમાજ ના પ્રમુખ શ્રી ભરતભાઈ ચુડાસમા,મહામંત્રી આશિષ રાઠોડ,ચેરમેન વિપુલ હરસોરા,વા. ચે.હિતેશ પરમાર સુમિતાબેન રાઠોડ (સામાજિક કાર્યકર NGO ભરત મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ) તેમજ સમાજ કમિટી દ્વારા દર વર્ષ ઉજવણી દરમિયાન ભાવનગર ના આદરણીય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી એ શ્રી ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત દ્વારા આયોજિત “શ્યામરંગ રાસોત્સવ” પ્રસંગે માતાજીની અખંડ કૃપા વચ્ચે રમઝટ ભર્યા ગરબે ઘૂમીને સૌ સાથે ભક્તિ, આનંદ અને સાંસ્કૃતિક પરંપરાનું સૌંદર્ય માણ્યું હતું.

“નવરાત્રી માત્ર ઉત્સવ નહીં પરંતુ શક્તિ, શ્રદ્ધા અને સંસ્કારનો પાવન પર્વ છે. આવાં આયોજનો સમાજમાં એકતા અને ભાઈચારાને વધુ પ્રગાઢ બનાવે છે.”

“માઁ જગદંબાના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રસરી રહે તેવી પ્રાર્થના.આવે શ્રી જીતુભાઈ વાઘાણી જણાવેલ વધુ માં સમાજ દ્વારા નવરાત્રી દરમિયાન ખેલૈયા ઓ ને ટ્રેડિશનલ ડ્રેસ,સ્ટેપ, સહિત ઇનામો ની વણઝારો સાથે સન્માનિત કરવામાં આવે છે તેમજ સુમિતાબેન રાઠોડ (સામાજિક કાર્યકર) દ્વારા જણાવતા સમાજ દ્વારા ઊજવતા તમામ ધાર્મિક તહેવારો ઉજવણી સાથો સાથ શિસ્તબ્ધ કાર્યક્રમ સાથે સિંદુર સોંગ,ભક્તિ ગીતો, ધાર્મિક માતાજી ના ગુણગાન સાથે ભક્તિભાવ સાથે સુમધુર સંગીત ના તાલે બહેનો નવરાત્રી પર્વ ઉજવણી કરી રહ્યા છે

ત્યારે સમાજ ના આગેવાનો, મહાનુભાવો,સમાજ શ્રેષ્ઠીઓ, માતાઓ ઓ ભાઈઓ બહેનો પણ ઉમંગ ઉત્સાહ સાથે સમાજ ના આગેવાની રાહબરી સાથે નીચે ભવ્ય નવરાત્રી ઉજવણી કરવામાં આવેલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા બહેનોનું સન્માન કરાયું ભાવનગર, તા. ૧૯/૦૪/૨૦૨૬…

1 of 77

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *