ગાંધીનગર: દરિયામાં હવાનું દબાણ સર્જતાં આગામી 48 કલાક વરસાદ થવાની સંભાવના જોતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારીને દરિયો ન ખેડવા સૂચના આપાઇ છે. દરિયા કિનારાના વિસ્તારમાં પવન ફૂંકવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. સમગ્ર ગુજરાતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ સર્જાશે. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. ગાંધીનગર ખાતે હર્ષદ પટેલ, રાહત કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
દરિયામાં હવાનું દબાણ સર્જતાં આગામી 48 કલાક વરસાદ થવાની સંભાવના. રાહત કમિશ્નર દ્વારા માહિતી આપવામાં આવી.
Related Posts
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન ઉર્મિલાબેન ઝાલા સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા સ્વજનોએ અંગદાન કર્યું
અમદાવાદ, સંજીવ રાજપૂત: જૂનાગઢની પાવન ધરતી પરથી અંગદાનનું સત્કાર્ય થયું છે.…
સાવધાન: ગાંધીનગરમાં ગંદકી કરતા અને પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ઇસમો સામે દંડ વસૂલાશે.
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાનાં…
જામનગર જિલ્લાની સૈનિક સ્કૂલ બાલાચડીમાં પદગ્રહણ સમારોહનું આયોજન કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: તાજેતરમાં શૈક્ષણિક સત્ર 2024-25 માટે સૈનિક સ્કૂલ બાલાચડી,…
ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલ માથાભારે કુલ-૦૬ ઇસમોને પાસા હેઠળ અટકાયત કરી અલગ-અલગ જેલ ખાતે મોકલી આપતી ભાવનગર જીલ્લા પોલીસ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…
ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…
મહુવા તાલુકાના મોટી જાગધાર ગામે લગ્નમાં મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા…
સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટની જામગરી બંદુક કિ.રૂ.૨,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…
વડોદરા મધ્યસ્થ જેલમાંથી છેલ્લાં નવ મહિનાથી વચગાળાના જામીન રજા ઉપરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…
ભુજ મિલિટરી સ્ટેશન ખાતે નવીનીકરણ કરાયેલા યુદ્ધ સ્મારકને યુદ્ધના નાયકોની હાજરીમાં ખુલ્લું મૂકાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: ભુજ મિલિટરી સ્ટેશન ખાતે 23 એપ્રિલ 2024ના રોજ બાલ્ડ ઇગલ…
પાકિસ્તાન જેલમાં કેદ ગુજરાતના માછીમારોને છોડાવવા માંગ
પાકિસ્તાન જેલ માંથી માછીમારે લખ્યો પત્ર કોળી સમાજ ના આગેવાન રસિક ચાવડા સુધી પત્ર…