આજ રોજ દિવ્ય કાશી ભવ્ય કાશી કોરિડોરના ઉદ્ઘાટન ના શુભ પ્રસંગે દિવ્ય રીતે ઉજવવામાં અરવલ્લી જિલ્લાના ૮૦૦ ગામોમાં અલગ-અલગ કાર્યક્રમ ઉજવવામાં આવ્યા હતા તથા સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી જેમાં મુખ્ય બાઇકરેલી ,મંદિર સફાઈ, કળશ યાત્રા ,સફાઈસેવા, સમરસતા ભોજન, જેવા વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જેમાંનો એક મોડાસા શહેર મહિલા મોરચા દ્વારા કળશ યાત્રા, યુવા મોરચા દ્વારા બાઇક રેલી તથા અન્ય વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા કળશ યાત્રા માં રોકડીયા હનુમાન મંદિર થી વિશ્વકમાૅ દાદા મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી રાજુભાઇ પટેલ, અરવલ્લી જિલ્લાના પ્રભારી તથા પ્રદેશ મંત્રી શ્રીમતી જયશ્રીબેન, મોડાસા નગરપાલિકાના મેયર શ્રીમતી જલ્પાબેન ભાવસાર ,શહેર પ્રમુખ શ્રી રણધીરભાઈ ચુડધર ,મહામન્ત્રી શ્રી તારકભાઇ પટેલ કિશોરભાઈ જોશી મહિલા મોરચાની બહેનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા રોકડીયા હનુમાનમંદિર થી ચાર રસ્તા થઇ .. મુખ્ય બજાર થઈ વિશ્વકમાૅમંદિર સુધી કરવામાં આવી હતી ત્યારબાદ કાશિ વિશ્વનાથ મંદિરે કોરિડોરના ઉદઘાટન સમારોહ ના લાઈવ પ્રસારણ દ્વારા નિહાળવા નુ આયોજન કરવામાં આવ્યું હતું..
દિવ્ય કાશી ભવ્ય કાશી અનુસન્ધાને મહિલા મોરચા ધ્વરા કળશ યાત્રા
Related Posts
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા શહેરી વિસ્તારમાં 108 વૃક્ષારોપણ કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્રારા ગોલ્ડન સિટી…
દાંતા તાલુકાના યુવા નેતા વનરાજ સિંહ બારડની ગૃહમંત્રીએ પ્રસંશા કરી
17 જુલાઈના રોજ બનાસકાંઠાના મહેમાન બનેલા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી…
’અટલ લેક્ચર સિરીઝ’નું ગાંધીનગરથી શુભારંભ કરાવતા વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્ય કાંતિ ઘોષ અને રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી
ARTD-GAD સ્પીપા, ગાંધીનગર દ્વારા આયોજિત અને ‘ધ સેક્રેટ્રીએટ’ના સહયોગથી પૂર્વ…
લીમડી ઘટક આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ લેખિતમાં કરી રજુઆત
સુરેન્દ્રનગર, ડી.વી. એબીએનએસ: લીંબડી ઘટકના આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ…
ગોધરા ખાતે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પ્રોજેક્ટ સ્ટાફ તથા બીઆરસી અને સીઆરસી કો-ઓર્ડિનેટરની કાર્ય યોજના બેઠક યોજાઈ
ગોધરા, એબીએનએસ,વી.આર: સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ,ગાંધીનગર દ્વારા પ્રેરિત…
વિરાટ બજરંગ દળ જામનગરમાં મહિલા વિભાગના પ્રમુખ તરીકે પત્રકાર અમી ગજ્જરની કરાઈ નિમણૂક
જામનગર, સંજીવ રાજપૂત: વિરાટ બજરંગ દળના સ્થાપક સુશીલદેવી શર્મા, રાષ્ટ્રીય અધ્યક્ષ…
ગ્રાહક સંતોષ સર્વેક્ષણમાં ગુજરાતમાં બીજો અને ભારતમાં ૧૧મો ક્રમ મેળવતું જામનગર શ્રેષ્ઠ એરપોર્ટ
જામનગર, સંજીવ રાજપૂત: દેશભરના ૬૦ એરપોર્ટ પર હાથ ધરાયેલા વ્યાપક ગ્રાહક સંતોષ…
જિલ્લાના વિકાસ કામોને ગતિ આપવા માટે પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી જે.સી.ઠાકોરે પ્રભારી મંત્રીશ્રીને વિવિધ…
વન સ્ટેશન વન પ્રોડકટ” અંતર્ગત ભાવનગર રેલવે સ્ટેશને સખીમંડળને ફાળવાયેલા સ્ટોલનો શુભારંભ કરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરૂ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ નીતી હેઠળ સ્થાનિક ઉત્પાદનોનું…
આરોગ્ય મંત્રીના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે…