દ્વારકા (સુમિત દતાણી): મળેલ વિગત મુજબ દ્વારકા મામલતદાર સાહેબ દ્વારકા ડી.પી.ટી કલેકટર સાહેબ નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી તથા દ્વારકાના PSI ઝાલા દ્વારા કોરોના સામે કેમ લડવું અને કોરોના ને કેમ માત આપવી તે માટે દ્વારકાના જે વધારે પૂરતી માણસોની અવર-જવર થતી હોય તેવા વિસ્તારની અંદર જઈને લોકોને કોરોના વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જાહેર જનતા સામે અપીલ કરવામાં આવી હતી કે સર્વે લોકોને સરકારે બતાવેલા નીતી નિયમનું ચુસ્તપણે પાલન કરે.
દ્વારકામાં કોરોના સામે કઈ રીતે લડવું એ માટે સ્થાનિક તંત્ર પ્રજાની વચ્ચે આવી આપ્યું માર્ગદર્શન.
Related Posts
Kiran Panjwani: The Woman Empowering India’s Modeling Aspirants through Glam & Elegance
In a world where glamour is often misunderstood as superficial, Kiran Panjwani…
મહોરમ પર્વ નિમિત્તે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ
જામનગર, સંજીવ રાજપૂત: આગામી દિવસોમાં આવનારા તાજીયાના જુલુસ અનુસંધાન જામનગર…
આર્મી રિક્રુટમેન્ટ દ્વારા NCC કેડેટ્સને ભારતીય સેનામાં જોડાવા માટે વાર્તાલાપનું કરાયું આયોજન
અમદાવાદ, સંજીવ રાજપૂત: 28 જૂન 2025 ના રોજ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ અને અમદાવાદ…
ભાવનગરની કમળેજ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો.
સમગ્ર ગુજરાતમાં પ્રારંભ થયેલ શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ભાવનગરની કમળેજ…
ભાવનગરની ૪૦મી રથયાત્રા નિર્વિઘ્ન પૂર્ણ કરવા પોલીસ તંત્રનો ચાંપતો બંદોબસ્ત.સમગ્ર રૂટ પર આશરે પાંચ હજારથી પણ વધુ પોલીકર્મીઓ ફરજ પર તૈનાત
દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભાવનગર જિલ્લાની ભગવાન…
ભગવાન જગન્નાથજીની ૪૦મી રથયાત્રામાં દુર્ગાવાહિની બહેનો દ્વારા અખાડાના કૌશલ્ય દાવો રજૂ કરાયા.તલવાર બાજી, ચક્ર ફેરવવું, પટ્ટાબાજી, લાઠી ફેરવવી સહિતની કલા આકર્ષણનું કેન્દ્ર બન્યું
ભાવનગરમાં યોજાઇ રહેલ ભગવાન જગન્નાથજી ની ૪૦મી રથયાત્રામાં દુર્ગાવાહિનીની બહેનો…
ભોઈ સમાજનાં યુવાનોએ ભગવાનનાં રથના દોરડાને હાથેથી ખેંચી ભગવાનને કરાવી રહ્યા છે નગરચર્યા
ભાવનગર ખાતે સમગ્ર ભારતમાં ત્રીજા અને રાજ્યમાં બીજા ક્રમે આવનાર ભગવાન શ્રી…
દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભાવનગરની ભગવાન શ્રી જગન્નાથજીની ૪૦મી રથયાત્રા.કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા અને સંતો- મહંતોની ઉપસ્થિતિમાં પહિંદ વિધિ બાદ રથને પ્રસ્થાન કરાવાયું
દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજીની…
અંબાજીની દુકાનમાં આગનો બનાવ, ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ
અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ એક્શન મોડમાં, આર્થિક મદદ કરી અંબાજીના મુખ્ય બજારમાં…
શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીની દિવ્યાંગ બાળક પ્રત્યેની સંવેદનશીલતા
વેરાવળના દિવ્યાંગ બાળક શુભમ પાસે બાળક બની લાડ લડાવતા રાજ્ય કક્ષાના શિક્ષણ…